July 27, 2024
11 11 11 AM
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
શિરડી સાંઈ બાબા મંદિરમાં સુરક્ષાને મુદ્દે હાઈ કાર્ટે કમિટી ગઠીત કરી
Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર
આજનું રાશિફળ (Saturday, July 27, 2024)
ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC
વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર
Breaking News
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર શિરડી સાંઈ બાબા મંદિરમાં સુરક્ષાને મુદ્દે હાઈ કાર્ટે કમિટી ગઠીત કરી Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર આજનું રાશિફળ (Saturday, July 27, 2024) ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર
Dec
2023
31

‘અયોધ્યા જવા માટે મને કોઈ આમંત્રણની જરૂર નથી’: રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણ અંગે ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા

અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવાની તૈયારીમાં છે. બીજી તરફ આ મુદ્દે ભારે રાજનીતિ પણ થઈ રહી છે. બીજેપી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાના કારણે વિરોધ પક્ષના
Aug
2023
8

કિરીટ સોમૈયા ફરી સક્રિય! ઠાકરેને વધુ એક ઝટકો આપવાની તૈયારી

બીજેપી નેતા કિરીટ સોમૈયા ફરી એકવાર સક્રિય થઈ ગયા છે. તેમણે ટ્વીટ કર્યું છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરશે. તો હવે જોવાનું રહેશે કે તેઓ કયું કથિત કૌભાંડ બહાર લાવે છે. સોમૈયાએ શું ટ્વિટ કર્યું છે? કિરીટ સોમૈયાએ એક
Jun
2023
19

સાપે છંછુદર ગળ્યા જેવી છે દેવેન્દ્ર ફડણવીસની હાલત, કશું બોલાતુ નથી કે કશું સહન કરી શકતા નથી : ઉદ્ધવ ઠાકરે

કેન્દ્ર સરકાર પર ટોણો મારતા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પીએમ મોદી અને અમિત શાહ વિશ્વના શક્તિશાળી નેતા છે. આમ છતા, હજુ પણ મણિપુર સળગી રહ્યું છે. રાજ્યમાં શાંતિ સ્થાપવા કેન્દ્ર સરકારે કંઈક કરવું જોઈએ. પીએમ મોદી અમેરિકા જઈને જ્ઞાન
Jun
2023
9

લોકસભાની ચૂંટણીમાં 40 બેઠક પર એમવીએનો થશે વિજયઃ આ પક્ષના નેતાનો દાવો

દેશમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે, તેથી રાજકીય પક્ષોએ પણ પોતાની તરફથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક પાર્ટી અને ગઠબંધન પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ પ્રધાન બાળાસાહેબ થોરાટે આગામી ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી (એમવીએ)ની જીતનો
May
2023
12

કોર્ટના ચૂકાદા બાદ હવે ટૂંક સમયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે

એકનાથ શિંદે સરકારને હવે કોઈ જોખમ ન હોવાનું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જણાઈ આવ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ટૂંક સમયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે અને આ માટેની ફૉર્મ્યુલા પણ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૩૦
May
2023
11

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે એકનાથ શિંદેને આમંત્રણ આપવું યોગ્ય કે ખોટું? SC આજે ચુકાદો આપશે

આ નિર્ણય માત્ર એકનાથ શિંદેનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરે અને ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સહિત મહારાષ્ટ્રના અન્ય રાજકીય પક્ષો પર પણ તેની અસર થવાની ધારણા છે. આવી સ્થિતિમાં આ તમામ રાજકીય પક્ષો સુપ્રીમ કોર્ટના નિર્ણયની આતુરતાથી રાહ જોઈ
May
2023
4

શરદ પવાર જો ખરેખર પક્ષાધ્યક્ષ પદેથી રાજીનામું આપે તો તેનાથી સૌથી મોટું નુકસાન ઠાકરે જૂથને થવાનું છે

શરદ પવાર જો ખરેખર પક્ષાધ્યક્ષ પદેથી રાજીનામું આપે તો તેનાથી સૌથી મોટું નુકસાન ઠાકરે જૂથને થવાનું છે. પક્ષ અને ચિહ્ન ગુમાવી ચુકેલા ઠાકરે જૂથની એકમાત્ર આશા મહાવિકાસ આઘાડી છે. શરદ પવારના નેતૃત્વ હેઠળ ગઠિત થયેલી મહાવિકાસ આઘાડીનું પવારના રાજીનામા બાદ ભવિષ્ય ધુંધળું
Apr
2023
28

કેબિનેટ મંત્રીનો સનસનીખેજ દાવો, ઠાકરે જૂથના બાકીના 13 ધારાસભ્ય એકનાથ શિંદેના સંપર્કમાં !

NCP સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે આગામી 15 દિવસમાં દેશ અને રાજ્યની રાજનીતિમાં બે મોટા ભૂકંપ આવી શકે છે? ઉદય સામંત તો એવો પણ દાવો કરે છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ પણ સીએમ શિંદેના સંપર્કમાં છે. શિવસેના વિવાદ અંગે
Apr
2023
28

શિવસેના પક્ષ બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાને ઠાકરે જૂથના હાથમાંથી છીનવી લઈને આકરો ફટકો મારવાની યોજના

ઠાકરે જૂથના ગઢ રહેલા મુંબઈ મહાનગરપાલિકાને તેમના હાથમાંથી છીનવી લઈને આકરો ફટકો મારવાની યોજના એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના દ્વારા ઘડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ પાલિકાના કમિશનરને મળીને શહેરના વિકાસના પ્રોજેક્ટની જે રીતે ચર્ચાઓ કરી
Apr
2023
16

કિરીટ સોમૈયાએ દહિંસરના પ્લોટ ખરીદીમાં ઠાકરે સરકારે રૂ. 900 કરોડનું કૌભાંડ આચર્યાનો આરોપ કરતા બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ભાજપ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેના સત્તાસંઘર્ષનો મુદ્દો વધુ વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન  દેવેન્દ્ર ફડણવીસે  કેટલાંક દિવસ પૂર્વે રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં રૂ. ૪૦૦ કરોડનો ગેરવ્યવહાર થયાના કરેલા અરોપ બાદ હવે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાન
Call Us