અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવાની તૈયારીમાં છે. બીજી તરફ આ મુદ્દે ભારે રાજનીતિ પણ થઈ રહી છે. બીજેપી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાના કારણે વિરોધ પક્ષના
બીજેપી નેતા કિરીટ સોમૈયા ફરી એકવાર સક્રિય થઈ ગયા છે. તેમણે ટ્વીટ કર્યું છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરશે. તો હવે જોવાનું રહેશે કે તેઓ કયું કથિત કૌભાંડ બહાર લાવે છે. સોમૈયાએ શું ટ્વિટ કર્યું છે? કિરીટ સોમૈયાએ એક
કેન્દ્ર સરકાર પર ટોણો મારતા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પીએમ મોદી અને અમિત શાહ વિશ્વના શક્તિશાળી નેતા છે. આમ છતા, હજુ પણ મણિપુર સળગી રહ્યું છે. રાજ્યમાં શાંતિ સ્થાપવા કેન્દ્ર સરકારે કંઈક કરવું જોઈએ. પીએમ મોદી અમેરિકા જઈને જ્ઞાન
દેશમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે, તેથી રાજકીય પક્ષોએ પણ પોતાની તરફથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક પાર્ટી અને ગઠબંધન પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ પ્રધાન બાળાસાહેબ થોરાટે આગામી ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી (એમવીએ)ની જીતનો
એકનાથ શિંદે સરકારને હવે કોઈ જોખમ ન હોવાનું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જણાઈ આવ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ટૂંક સમયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે અને આ માટેની ફૉર્મ્યુલા પણ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૩૦
આ નિર્ણય માત્ર એકનાથ શિંદેનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરે અને ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સહિત મહારાષ્ટ્રના અન્ય રાજકીય પક્ષો પર પણ તેની અસર થવાની ધારણા છે. આવી સ્થિતિમાં આ તમામ રાજકીય પક્ષો સુપ્રીમ કોર્ટના નિર્ણયની આતુરતાથી રાહ જોઈ
શરદ પવાર જો ખરેખર પક્ષાધ્યક્ષ પદેથી રાજીનામું આપે તો તેનાથી સૌથી મોટું નુકસાન ઠાકરે જૂથને થવાનું છે. પક્ષ અને ચિહ્ન ગુમાવી ચુકેલા ઠાકરે જૂથની એકમાત્ર આશા મહાવિકાસ આઘાડી છે. શરદ પવારના નેતૃત્વ હેઠળ ગઠિત થયેલી મહાવિકાસ આઘાડીનું પવારના રાજીનામા બાદ ભવિષ્ય ધુંધળું
NCP સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે આગામી 15 દિવસમાં દેશ અને રાજ્યની રાજનીતિમાં બે મોટા ભૂકંપ આવી શકે છે? ઉદય સામંત તો એવો પણ દાવો કરે છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ પણ સીએમ શિંદેના સંપર્કમાં છે. શિવસેના વિવાદ અંગે
ઠાકરે જૂથના ગઢ રહેલા મુંબઈ મહાનગરપાલિકાને તેમના હાથમાંથી છીનવી લઈને આકરો ફટકો મારવાની યોજના એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના દ્વારા ઘડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ પાલિકાના કમિશનરને મળીને શહેરના વિકાસના પ્રોજેક્ટની જે રીતે ચર્ચાઓ કરી
ભાજપ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેના સત્તાસંઘર્ષનો મુદ્દો વધુ વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેટલાંક દિવસ પૂર્વે રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં રૂ. ૪૦૦ કરોડનો ગેરવ્યવહાર થયાના કરેલા અરોપ બાદ હવે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાન