ખાડા પુર્યા પછી ત્વરિત બે કલાકમાં વાહન વ્યવહાર ચાલુ થઈ જશે તેવી ટેકનોલોજી અમલમાં…
મુંબઈગરાઓનો પ્રવાસ સહેલો થાય એ માટે મહાપાલિકા આ વર્ષે રસ્તા પરના ખાડા બુઝાવવા, રિપેરીંગના કામ માસ્ટિક, જિયો પોલિમર અને માઈક્રો સર્ફેસિંગ જેવી ટેકનોલોજીથી કરશે. એના લીધે રિપેરીંગના કામ પછી ફક્ત…