July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Jun
2023
9

મુખ્યમંત્રીની સભા વિસ્તારમાં વીજ શોક લાગવાથી એકનું મોત; ભાજપે શિંદે જૂથના રમાકાંત માધવી સામે કેસ દાખલ કરવાની માંગ કરી

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુધવારે રાત્રે દિવા શહેરમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ અંતર્ગત રામજીવન વિશ્વકર્મા (55) વિસ્તારના વીજ પુરવઠામાં ટેક્નિકલ ખામીને કારણે ઈલેક્ટ્રીક શોક લાગવાથી મૃત્યુ પામ્યા હતા જ્યારે ધરમવીર નગરમાં મીટિંગ ચાલી રહી હતી. આ અંગે પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો
May
2023
12

કોર્ટના ચૂકાદા બાદ હવે ટૂંક સમયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે

એકનાથ શિંદે સરકારને હવે કોઈ જોખમ ન હોવાનું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જણાઈ આવ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ટૂંક સમયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે અને આ માટેની ફૉર્મ્યુલા પણ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૩૦
May
2023
11

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે એકનાથ શિંદેને આમંત્રણ આપવું યોગ્ય કે ખોટું? SC આજે ચુકાદો આપશે

આ નિર્ણય માત્ર એકનાથ શિંદેનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરે અને ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સહિત મહારાષ્ટ્રના અન્ય રાજકીય પક્ષો પર પણ તેની અસર થવાની ધારણા છે. આવી સ્થિતિમાં આ તમામ રાજકીય પક્ષો સુપ્રીમ કોર્ટના નિર્ણયની આતુરતાથી રાહ જોઈ
Apr
2023
28

શિવસેના પક્ષ બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાને ઠાકરે જૂથના હાથમાંથી છીનવી લઈને આકરો ફટકો મારવાની યોજના

ઠાકરે જૂથના ગઢ રહેલા મુંબઈ મહાનગરપાલિકાને તેમના હાથમાંથી છીનવી લઈને આકરો ફટકો મારવાની યોજના એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના દ્વારા ઘડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ પાલિકાના કમિશનરને મળીને શહેરના વિકાસના પ્રોજેક્ટની જે રીતે ચર્ચાઓ કરી
Apr
2023
26

એકનાથ શિંદેની નારાજગીના સમાચાર વચ્ચે, કોણ છે 2024 માટે CM પદના ઉમેદવાર ? ફડણવીસે કરી વાત

મહારાષ્ટ્રના ભાવિ મુખ્યમંત્રી તરીકે અલગ-અલગ નામોની ચર્ચા વચ્ચે એકનાથ શિંદે ત્રણ દિવસની રજા પર પોતાના ગામ ગયા છે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી પ્રચાર માટે કર્ણાટકની મુલાકાત દરમિયાન સ્પષ્ટ કહ્યું હતું કે 2024ની ચૂંટણી દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી કોણ હશે? મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન
Apr
2023
25

MVAના ભવિષ્ય અંગે એનસીપીના આ નેતાને જ શંકા…

 મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારનું પંદર દિવસમાં પતન થવાનો શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યા પછી એમવીએના ભવિષ્યના ગઠબંધન અંગે ખૂદ એનસીપીના પ્રમુખે શંકા વ્યક્ત કરી હતી. મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ભવિષ્ય અંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે સ્ફોટક નિવેદન આપ્યા પછી
Apr
2023
24

શું હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની  છે? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન

મહારાષ્ટ્રમાં શિવસેનાના ચૂંટણી ચિન્હ પર નિર્ણય લેતા ચૂંટણી પંચે આ વર્ષની શરૂઆતમાં જ ધનુષ અને તીરનું ચિન્હ શિંદે જૂથને સોંપી દીધુ હતું. પરંતુ હાથથી ચૂંટણી ચિન્હ જવાનું દુખ ઉદ્ધવ ઠાકરેના દિલમાં હજુ પણ છે. ચૂંટણી ચિન્હ ધનુષ અને તીર અંગે એકવાર ફરીથી
Call Us