July 27, 2024
11 11 11 AM
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
શિરડી સાંઈ બાબા મંદિરમાં સુરક્ષાને મુદ્દે હાઈ કાર્ટે કમિટી ગઠીત કરી
Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર
આજનું રાશિફળ (Saturday, July 27, 2024)
ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC
વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
Breaking News
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર શિરડી સાંઈ બાબા મંદિરમાં સુરક્ષાને મુદ્દે હાઈ કાર્ટે કમિટી ગઠીત કરી Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર આજનું રાશિફળ (Saturday, July 27, 2024) ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ
Jul
2024
4

 ઝિકા વાઈરસના કેસ વધતાં સ્વાસ્થ્ય મંત્રાલયના સતર્કતાના નિર્દેશ

મહારાષ્ટ્રમાં ઝિકા વાઈરસના કેસ વધતાં સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના સ્વાસ્થ્ય સેવાના મહામંત્રી ડો. અતુલ ગોયલ દ્વારા સતર્ક રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં 2 જુલાઈ સુધી પુણેમાં 6, કોલ્હાપુર 1, સંગમનેરમાં 1 કેસ નોંધાયો છે. ઝિકાનો સંબંધ ચેપી ગરોદર સ્ત્રીના
Jun
2024
24

Health Tips –  ખાટા ઓડકાર અને છાતીની બળતરાની દવા વિના તુરંત શાંત કરશે આ વસ્તુ, જાણો ઉપયોગ કરવાની રીત

આયુર્વેદ અનુસાર જ્યારે એસિડિટીમાં તમે વધારે પાણી પીવો છો તો પિત્ત ઉપરની તરફ આવે છે. કારણે ગેસ, માથાનો દુખાવો અને ઉલટીની સમસ્યા પણ થવા લાગે છે. તેવામાં એસિડિટીથી દવા વિના તુરંત રાહત મેળવવી હોય તો જવનું પાણી કે ઉકાળો પીવો જોઈએ. આયુર્વેદ
Jun
2024
5

મુસ્લિમ વોટરોએ કર્યો ઉદ્ધવ ઠાકરેનો બેડો પાર…

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનને ભારે મોટો ફટકો પડ્યો હોવાનું જોવા મળ્યું છે, જ્યારે મહાવિકાસ આઘાડીને સારી સફળતા મળી છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડીને મળેલી 29 બેઠકોમાં રાજ્યના દલિત અને મુસ્લિમ મતદારોનું મોટું યોગદાન હોવાનું કહેવાય છે. કૉંગ્રેસને 13 અને શિવસેના-યુબીટીને રાજ્યમાં નવ
Jun
2024
5

ભાજપને શિંદે તથા અજિતના સાથનો કોઈ ફાયદો નહિ… મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી ઉથલપાથલના સંકેત

૨૦૨૪ની લોક સભાની ચૂંટણીનાં આંચકાજનક   અને અણધાર્યાં  પરિણામ સાથે હવે મુંબઇ અને મહારાષ્ટ્રના રાજકારણનાં સમીકરણો બદલાઇ શકે છે.ખાસ કરીને આ પરિણામ ભારતીય જનતા પક્ષ (ભાજપ)માટે ભારે મોટા આઘાતસમાં બની રહેશે.  આ જ આંચકાજનક પરિણામને ધ્યાનમાં રાખીને આજે  બપોર બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય
Jun
2024
2

મહારાષ્ટ્રમાં મહાયુતિને 40 સીટો મળવાની એકનાથ શિંદેની ભવિષ્યવાણી

એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમારી સરકારે રાજ્યમાં કરેલા કામ અંગે મને વિશ્વાસ છે. અમારી સરકારે રાજ્યમાં અટવાયેલા પ્રોજેક્ટ્સ મેટ્રો, બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ મહામાર્ગ, (મેટ્રો) કાર શેડ, ગેમ ચેન્જિંગ અટલ સેતુ, મુંબઈ કોસ્ટલ રોડને લગતી કામગીરી ઝડપભેર કરી હતી. અમારી સરકારે ખેડૂતો,
May
2024
10

આજનું રાશિફળ (Friday, May 10, 2024)

મેષ રાશિફળ (Friday, May 10, 2024) શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે. જે લોકો શેરબજાર માં રોકાણ કરે છે તેમના પૈસા આજે ડૂબી
May
2024
9

મુંબઈમાં છ સીટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો, સભાઓનું આયોજન

મુંબઈમાં લોકસભાની 6 સીટ માટે ભાજપે મેગાપ્લાન તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મોદીની પ્રથમ જાહેર સભા 15 મેના થશે તો 17 મેના રોડ શો થશે. જોકે હજી સુધી વડાપ્રધાનની સભાનું સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી. ગુર્જરભૂમિની
May
2024
9

૨૦ થી વધુ મહિલાઓ સાથે કરી છેતરપિંડી આચરી… 7 મહિલા સાથે લગ્ન, અનેક સાથે બળાત્કાર

મેટ્રીમોનિયલ વેબસાઇટ પરથી મહિલાઓની છેતરપિંડી કરતા ઇમરાન અલી ખાનની થોડા દિવસો પહેલા દક્ષિણ મુંબઇમાં પાયધુની પોલીસે હૈદ્રાબાદથી  ધરપકડ કરી હતી. ઇમરાન અલીએ પાયધુની વિસ્તારમાં રહેતી એક ૪૨ વર્ષીય મહિલા સાથે ૨૨ લાખ રૃપિયાની છેતરપિંડી કરી હતી. મુંબઇ પોલીસે આ મામલે ખાન સામે
May
2024
9

આદિત્ય ઠાકરે વરલીમાંથી ચૂંટણી લડીને દેખાડે, ડિપોઝિટ જપ્ત ન થાય તો મુછ કાઢી નાખીશ: ગુણરત્ન સદાવર્તે

રાજ્યમાં લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન થઈ ગયા બાદ હવે વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાનું જણાઈ રહ્યું છે. સહકાર ખાતા દ્વારા એડ. ગુણરત્ને સદાવર્તે અને તેમનાં પત્ની જયશ્રી પાટીલનું એસટી બેંકના સંચાલક પદ રદ કર્યાના અહેવાલો વહેતા થયા બાદ ગુણરત્ન સદાવર્તેએ આદિત્ય
May
2024
9

બુલેટ ટ્રેનના ડેપોમાં સૌર ઉર્જાનો ઉપયોગ

બુલેટ ટ્રેનના થાણે અને સાબરમતી ડેપોમાં સૌર ઉર્જા પ્રકલ્પ ઊભા કરવામાં આવી રહ્યા છે. ઈંધણનો ખર્ચ ઘટાડવા અને પર્યાવરણના સંવર્ધન માટે ઓછામાં ઓછું ઈંધણ અને વીજ વાપરવા પર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ભાર મૂક્યો છે. વીજની જરૂરિયાત પૂરી કરવા એનએચએસઆરસીએલ તરફથી
Call Us