આયુર્વેદ અનુસાર જ્યારે એસિડિટીમાં તમે વધારે પાણી પીવો છો તો પિત્ત ઉપરની તરફ આવે છે. કારણે ગેસ, માથાનો દુખાવો અને ઉલટીની સમસ્યા પણ થવા લાગે છે. તેવામાં એસિડિટીથી દવા વિના તુરંત રાહત મેળવવી હોય તો જવનું પાણી કે ઉકાળો પીવો જોઈએ. આયુર્વેદ
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનને ભારે મોટો ફટકો પડ્યો હોવાનું જોવા મળ્યું છે, જ્યારે મહાવિકાસ આઘાડીને સારી સફળતા મળી છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડીને મળેલી 29 બેઠકોમાં રાજ્યના દલિત અને મુસ્લિમ મતદારોનું મોટું યોગદાન હોવાનું કહેવાય છે. કૉંગ્રેસને 13 અને શિવસેના-યુબીટીને રાજ્યમાં નવ
૨૦૨૪ની લોક સભાની ચૂંટણીનાં આંચકાજનક અને અણધાર્યાં પરિણામ સાથે હવે મુંબઇ અને મહારાષ્ટ્રના રાજકારણનાં સમીકરણો બદલાઇ શકે છે.ખાસ કરીને આ પરિણામ ભારતીય જનતા પક્ષ (ભાજપ)માટે ભારે મોટા આઘાતસમાં બની રહેશે. આ જ આંચકાજનક પરિણામને ધ્યાનમાં રાખીને આજે બપોર બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય
એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમારી સરકારે રાજ્યમાં કરેલા કામ અંગે મને વિશ્વાસ છે. અમારી સરકારે રાજ્યમાં અટવાયેલા પ્રોજેક્ટ્સ મેટ્રો, બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ મહામાર્ગ, (મેટ્રો) કાર શેડ, ગેમ ચેન્જિંગ અટલ સેતુ, મુંબઈ કોસ્ટલ રોડને લગતી કામગીરી ઝડપભેર કરી હતી. અમારી સરકારે ખેડૂતો,
મેષ રાશિફળ (Friday, May 10, 2024) શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે. જે લોકો શેરબજાર માં રોકાણ કરે છે તેમના પૈસા આજે ડૂબી
મુંબઈમાં લોકસભાની 6 સીટ માટે ભાજપે મેગાપ્લાન તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મોદીની પ્રથમ જાહેર સભા 15 મેના થશે તો 17 મેના રોડ શો થશે. જોકે હજી સુધી વડાપ્રધાનની સભાનું સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી. ગુર્જરભૂમિની
મેટ્રીમોનિયલ વેબસાઇટ પરથી મહિલાઓની છેતરપિંડી કરતા ઇમરાન અલી ખાનની થોડા દિવસો પહેલા દક્ષિણ મુંબઇમાં પાયધુની પોલીસે હૈદ્રાબાદથી ધરપકડ કરી હતી. ઇમરાન અલીએ પાયધુની વિસ્તારમાં રહેતી એક ૪૨ વર્ષીય મહિલા સાથે ૨૨ લાખ રૃપિયાની છેતરપિંડી કરી હતી. મુંબઇ પોલીસે આ મામલે ખાન સામે
રાજ્યમાં લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન થઈ ગયા બાદ હવે વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાનું જણાઈ રહ્યું છે. સહકાર ખાતા દ્વારા એડ. ગુણરત્ને સદાવર્તે અને તેમનાં પત્ની જયશ્રી પાટીલનું એસટી બેંકના સંચાલક પદ રદ કર્યાના અહેવાલો વહેતા થયા બાદ ગુણરત્ન સદાવર્તેએ આદિત્ય
બુલેટ ટ્રેનના થાણે અને સાબરમતી ડેપોમાં સૌર ઉર્જા પ્રકલ્પ ઊભા કરવામાં આવી રહ્યા છે. ઈંધણનો ખર્ચ ઘટાડવા અને પર્યાવરણના સંવર્ધન માટે ઓછામાં ઓછું ઈંધણ અને વીજ વાપરવા પર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ભાર મૂક્યો છે. વીજની જરૂરિયાત પૂરી કરવા એનએચએસઆરસીએલ તરફથી