Tag: news

Health Tips – શરીરમાં કેન્સરની ગાંઠ બનતી હોય ત્યારે જોવા મળે આ 6 લક્ષણ, આ સંકેતોને ન કરવા ઈગ્નોર

કેન્સર 200થી વધુ પ્રકારના હોય છે. સામાન્ય રીતે જ્યારે શરીરમાં કેન્સરની ગાંઠ બનવા લાગે તો કેટલાક લક્ષણો જોવા મળે છે. શરીરના અલગ અલગ અંગમાં આ લક્ષણ જોવા મળે છે. આ…

GURJARBHOOMI BULLETIN (WEDNESDAY 17-07-2024)

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link…

અવસાન નોંધ

વરસડા નિવાસી, હાલ મુલુન્ડ સ્વ. મણિલાલ જગજીવનદાસ પારેખના પુત્ર ચંદ્રકાંત પારેખ (ઉં. વ. ૭૬) ૧૫-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જીનેશ અને દક્ષા યોગીન કામદારના પિતાજી. યોગીનકુમાર તથા ખુશ્બુના સસરા. પ્રિન્સીના…

પ્રાર્થનાસભા – મરણનોંધ

દેવપુરના શામજી (જખા) લાલજી દેવજી ગાલા (ઉં. વ. ૮૬) તા.૧૫-૭-૨૪ના અવસાન પામેલ છે. કુંવરબાઇ લાલજીના પુત્ર. ખેતબાઈના પતિ. સ્વ. હરખચંદ, ગિરીશ, કાંતિલાલ, દિનેશ, હેમલતા,મંજુલા, દિવ્યાના પિતા. ખેતબાઈ કલ્યાણજી, કોટડી (મ.)…

પ્રાર્થનાસભા – મરણનોંધ

ઢસા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.કુંદનબેન ત્રંબકલાલ સંઘરાજકાના સુપુત્ર બિપિનચંદ્ર (ઉં. વ. ૭૮), તે કૈલાશબેનના પતિ. મનીષ, રાજેશ, બ્રિજેશના પિતાશ્રી. અ.સૌ.રૂપાલી, અલ્પા, કામિનીના સસરા. અશ્ર્વિન, દિલીપ, ભરત, હર્ષાબેન કુમારપાળ ડગલી, સ્વ.સંગીતાબેન…

થાણા ઘોડબંદર પર વરસાદના કારણે પડેલા ખાડાના લીધે થતા ટ્રાફિકજામથી સ્થાનિકોની હાલાકી

થાણેના ઘોડબંદર રોડ પર દર વર્ષની જેમ આ વખતે પણ ચોમાસું બેસતાંની સાથે જ મોટા ખાડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રાફિક વિભાગે દાવો કર્યો હતો કે…

અવસાન નોંધ

ગામ ભરૂડિયાના અમૃતબેન સત્રા (ઉં. વ. ૮૧) સોમવાર, તા. ૧૫-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. નીલાબેન વિરમ રવજીના પુત્રવધૂ. સ્વ. વેલજીના ધર્મપત્ની. મુકેશના માતુશ્રી. જયોત્સના નાના સાસુ. દેવિકા, અસ્મિતા, નિલના દાદી.…

પ્રાર્થનાસભા – મરણનોંધ

ઈંગોરાળાવાળા હાલ મલાડ, અ.સૌ. માલિની હર્ષદ સલ્લા (ઉં. વ. ૫૯) તે સ્વ. જસુબેન રણછોડભાઈ સલ્લાના પૌત્રવધૂ. તે સ્વ. મંજુલાબેન જેન્તીલાલ સલ્લાના પુત્રવધૂ. તે સ્વ. વૈભવ, મિત્તલ પ્રશાંત સલ્લા, કિરણબેન ભાસ્કરભાઈ…

પ્રાર્થનાસભા – મરણનોંધ

સ્વ. દામજી નારાણજી ચંદન ગામ કચ્છ રવાપર હાલે મુલુંડની ધર્મપત્ની ગં.સ્વ. ભગવતીબેન (ઉં. વ. ૭૪) ૧૫-૭-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તુષાર, રાજેશના, બધુબેન મુકેશ ધનસોતાના માતુશ્રી. તરલા, ભક્તિના સાસુમા. ઓમ,…

મુલુંડની સોસાયટીના ડિમોલિશનના કામ દરમ્યાન બિલ્ડીંગનો ભાગ પડતા ચાર કારને નુકસાન

મુલુંડ-વેસ્ટના સર્વોદયનગરમાં આવેલી મુલુંડ મિત્રધામ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીનું શનિવારે સાંજે ડિમોલિશન ચાલી રહ્યું હતું ત્યારે બિલ્ડિંગનો એક ભાગ રોડ સાઈડ પડતાં ત્યાં પાર્ક કરવામાં આવેલી ત્રણથી ચાર કારને નુકસાન પહોંચ્યું…

Call Us