ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw Home
હિમાચલ પ્રદેશમાં ઈન્દિરા ગાંધી પ્યારી બ્રાહ્મણ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં 1500-1500 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 24 હજાર 513 મહિલાઓને આ રકમ જાહેર કરી છે. મહત્વની વાત એ છે કે મહિલાઓના ખાતામાં ત્રણ મહિના માટે
લોકસભાની ચૂંટણીમાં માઠા પરિણામ જોતાં બળવાખોરોમાં ફફડાટ પેસી ગયો છે. આથી પક્ષપલ્ટો કરનારા નેતાઓ ઘરવાપસીનું વિચારી રહ્યા છે. પરંતુ મહાવિકાસ આઘાડીએ બળવાખોર નેતાઓને પાછા લેવા માટે સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. એટલે કે તેઓ માટે બારણા બંધ કરી દીધા છે. આ સિવાય લોકસભાની
PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી એક્શન મોડમાં હોય તેવું લાગે છે. પોતાની પહેલી કેબિનેટ મીટિંગમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ હવે તે જલ્દી જ આખા દેશ માટે પિટારો ખોલવા જઈ રહ્યા હોય
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પછી ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. આ સાથે જ અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ત્યારે NDAની આ સરકારમાં ભાજપના 61 સાંસદો સહિત સાથી પક્ષોના 10 સાંસદોએ પણ શપથ લીધા
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનને ભારે મોટો ફટકો પડ્યો હોવાનું જોવા મળ્યું છે, જ્યારે મહાવિકાસ આઘાડીને સારી સફળતા મળી છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડીને મળેલી 29 બેઠકોમાં રાજ્યના દલિત અને મુસ્લિમ મતદારોનું મોટું યોગદાન હોવાનું કહેવાય છે. કૉંગ્રેસને 13 અને શિવસેના-યુબીટીને રાજ્યમાં નવ
લોકસભા ચૂંટણી-2024ના પરિણામો આવતીકાલે એટલે કે 4 જૂને જાહેર થશે, પરંતુ તે પહેલા તમામ એક્ઝિટ પોલમાં એવી આગાહી કરવામાં આવી છે કે દેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની શકે છે. ચીન અને પાકિસ્તાને પ્રતિક્રિયા
એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમારી સરકારે રાજ્યમાં કરેલા કામ અંગે મને વિશ્વાસ છે. અમારી સરકારે રાજ્યમાં અટવાયેલા પ્રોજેક્ટ્સ મેટ્રો, બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ મહામાર્ગ, (મેટ્રો) કાર શેડ, ગેમ ચેન્જિંગ અટલ સેતુ, મુંબઈ કોસ્ટલ રોડને લગતી કામગીરી ઝડપભેર કરી હતી. અમારી સરકારે ખેડૂતો,
રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે બઘાનું ધ્યાન ચોથી જૂને આવનારાં પરિણામો પર મંડાયું છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી અને મહાયુતિની જંગ જોવા મળ્યો હતો. આ બધાની વચ્ચે ભાજપે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે
સૌથી ઓછું મતદાન થાણે, કલ્યાણ, ભિવંડી અને પાલઘર સીટની સાથે મુંબઈની છ સીટો પર થયું હતું. દિવસભર ગરમી અને મતદાર યાદીમાં ગરબડના કારણે મતદાનની ટકાવારી ઘટી હોવાનું કહેવાય છે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર