Tag: mumbai

GURJARBHOOMI BULLETIN (TUESDAY 16-07-2024)

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link…

મુલુંડ (વે)માં જવેલરી શોપના માલિકને સસ્તા દરે સોનું વેચવાના બહાને છેતરપિંડી કરનાર ગેંગની પોલીસે કરી ધરપકડ

મુલુંડ (વે)માં એમ.જી. રોડ સ્થિત શંકર સ્મૃતિ સોસાયટીમાં મોનિકા જવેલર્સ નામની સોના- ચાંદીની જવેલરી શોપ ધરાવતા રવીન્દ્ર ચૌધરીને ૨૫ જૂનના સસ્તા દરે સોનાના બિસ્કીટ વેચવાને બહાને ખારઘર બોલાવીને તેમની મારઝૂડ…

સાવધાન… જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો…

વાઈરલ થઈ રહેલાં આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઘરમાં હાલમાં જ સંપન્ન થયેલાં આ ખુશહાલી પ્રસંગે મુકેશ અંબાણી રિલાયન્સ જિયો યુઝર્સને ત્રણ મહિનાનું રિચાર્જ ફ્રીમાં આપી રહ્યા…

માઝી લાડકી બહેન યોજના માટે પૈસા માગનારા સામે પોલીસ ફરિયાદ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા રાજ્યની બહેનોને માસિક રૂ. 1500 આપવા માટે શરૂ કરવામાં આવેલી ‘મુખ્યમંત્રી-માઝી લાડકી બહેન’ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે નાણાં પડાવનારા લોકો સામે મુંબઈ…

બોરીવલીથી થાણે ટ્વિન ટનલનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે ઉદઘાટન

ટ્વિન ટનલ બની ગયા બાદ બોરીવલીથી થાણે સુધીનું અંતર ફક્ત 12 મિનિટમાં જ કાપી શકાશે બોરીવલીથી થાણે ટ્વિન ટનલનું શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે ઉદઘાટન થવાનું છે. દેશનો આ…

નિતેશ રાણેને દિશા સાલિયન મૃત્યુ કેસમાં પૂછપરછ માટે નોટિસ

ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેને મુંબઈ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ દિશા સાલિયન મૃત્યુ કેસમાં પૂછપરછ માટે નોટિસ આપી છે. આમ ૧૨ જૂનના રાણે પૂછપરછ માટે હાજર થશે, એમ કહેવાય છે.…

આજનું રાશિફળ (Friday, July 12, 2024)

મેષ રાશિફળ (Friday, July 12, 2024) તમે જેમ છો તેમ જ રહેજો કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે-એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને તમારો ગુસ્સો,…

करियर सेमिनार ; सुनहरा मौका

ONE OPPORTUNITY MANY BENEFITS उन सफल व्यक्तियों से सीखे जिन्होंने सेवानिवृत्ति या घर की देखभाल के साथ दूसरा करियर शुरू किया है। एक बार फिर सेवानिवृत्ति लोगों ग्रहणी और स्वरोजगार…

Health Tips – 30 દિવસ સુધી રોજ તુલસીનું પાણી પીવાથી શરીરની થઈ જશે કાયાપલટ, જાણો સ્વાસ્થ્ય લાભો વિશે

તુલસીનું પાણી શરીરને પોષણ આપે છે અને મનેને શાંત કરે છે. તેનાથી ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે જેના કારણે વારંવાર વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય છે. આ સિવાય તુલસીના પાણીનું સેવન…

Call Us