Aug 2023 8 કિરીટ સોમૈયા ફરી સક્રિય! ઠાકરેને વધુ એક ઝટકો આપવાની તૈયારી બીજેપી નેતા કિરીટ સોમૈયા ફરી એકવાર સક્રિય થઈ ગયા છે. તેમણે ટ્વીટ કર્યું છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરશે. તો હવે જોવાનું રહેશે કે તેઓ કયું કથિત કૌભાંડ બહાર લાવે છે. સોમૈયાએ શું ટ્વિટ કર્યું છે? કિરીટ સોમૈયાએ એકRead More