બાળાસાહેબના પરિવારની વાત કરીએ બાળાસાહેબ ઠાકરેના લગ્ન મીના ઠાકરે સાથે થયા હતા. બાલા અને મીનાને ત્રણ બાળકો હતા. તેમાંથી બિંદુમાધવ ઠાકરે, જયદેવ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ચાલો જાણીએ કે ઠાકરે પરિવારના કયા સભ્યોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી દીધો છે? પરિવારના લોકો કોણ છે
NCP સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે આગામી 15 દિવસમાં દેશ અને રાજ્યની રાજનીતિમાં બે મોટા ભૂકંપ આવી શકે છે? ઉદય સામંત તો એવો પણ દાવો કરે છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ પણ સીએમ શિંદેના સંપર્કમાં છે. શિવસેના વિવાદ અંગે
ભાજપ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેના સત્તાસંઘર્ષનો મુદ્દો વધુ વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેટલાંક દિવસ પૂર્વે રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં રૂ. ૪૦૦ કરોડનો ગેરવ્યવહાર થયાના કરેલા અરોપ બાદ હવે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાન
ભાજપ પર પ્રહાર કરતાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે તે એ જ પાર્ટી છે જેણે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે ગઠબંધન કર્યું હતું, જેણે આતંકવાદીઓને ટેકો આપ્યો હતો. શિવસેના (UBT) જૂથના નેતા સંજય રાઉતે આદિત્ય ઠાકરેના દાવાઓને યોગ્ય ઠેરવ્યા અને કહ્યું કે એકનાથ