
બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ દ્વારા સંતવાણીનું આયોજન
બ્રહ્માડેશ્વર મહાદેવ ભક્ત મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંતવાણીનું આયોજન કરવામાં આવનાર છે. જેની વિગત આ મુજબ રહેશે. શ્રાવણ સુદ ૫ સોમવાર તા૧૭-૮-૨૦૨૬ના રોજ ગોવિંદભાઈ ગઢવી (સંતવાણી આરાધક), તમન્નાબે...

મુંબઈમાં ચોમાસામાં ફેલાતી બીમારીઓએ માથું ઉંચક્યું
છેલ્લા ત્રણ મહિનામાં મેલેરિયાના 3177 અને ડેંગ્યૂના 1069 તો લેપ્ટોના 189 દર્દીઓ નોંધાયા છે. આ ત્રણ મહિનામાં મહાપાલિકાએ 5 લાખ 63 હજાર 382 લોકોનું સર્વેક્ષણ કર્યું અને 32 હજાર 158 જણના લોહીના નમૂના તપાસ ...

રાશિફળ (Wednesday, August 19, 2026)
મેષ રાશિફળ (Wednesday, August 19, 2026)
બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે. માત્ર તમારા પરિવારના જ નહીં પણ અન્યોના સંતાનોમાંની રોગનિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેનીને શાંત કરી શ...

ઘાટકોપરના ‘તીન બત્તી નાકા મિત્ર મંડળ’ દ્વારા ગણેશોત્સવના 50મા વર્ષ (ગોલ્ડન જ્યુબિલી)ની ભવ્ય ઉજવણીનું આયોજન
ઘાટકોપર ઈસ્ટ સ્થિત પ્રસિદ્ધ ‘તીન બત્તી નાકા મિત્ર મંડળ’ આ વર્ષે પોતાના ગણેશોત્સવની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરી ગોલ્ડન જ્યુબિલી (સુવર્ણ જયંતી) મનાવવા જઈ રહ્યું છે. આ ખાસ પ્રસંગને વધુ ભવ્ય બ...



































