
પીઓપી ગણેશમૂર્તિઓના વિસર્જન મુદ્દે મુંબઈના ગણેશ મંડળોમાં અસમંજસ: દરિયામાં વિસર્જનની મંજૂરી અને નીતિગત સ્પષ્ટતા માટે સરકાર સમક્ષ ઉગ્ર માગણી
ગણેશોત્સવનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પ્લાસ્ટર ઑફ પેરિસ (PoP)માંથી બનાવાયેલી ગણેશમૂર્તિઓના વિસર્જન અંગેના સરકારી નિયમોને લઈને મુંબઈના સાર્વજનિક ગણેશ મંડળોમાં મોટો ધ્રાસકો અને મૂંઝવણ ઊભી થઈ છે. પ...

દસ મહિનાથી બંધ મોનોરેલ ટૂંક સમયમાં ફરીથી પાટા પર દોડવા તૈયાર
છેલ્લા દસ મહિનાથી બંધ મોનોરેલ ફરીથી દોડવાની તૈયારીમાં છે. જો કે હવે ફક્ત મોનોરેલ શરૂ કરવાના બદલે એને મેટ્રો અને ઉપનગરીય લોકલનું અસરકારક જોડાણ આપીનો પ્રવાસીઓ માટે વધુ ઉપયોગી કરવાની રણનીતિ તૈયાર કરવામાં...

HealthTips – યુરિન ઈન્ફેક્શનમાં ચોખાનું પાણી પીવાથી ખરેખર ફાયદો થાય ? જાણો વર્ષો જુનો દેશી નુકખો અસરકારક છે કે નહીં
યુરિન ઈન્ફેક્શનની સમસ્યા મહિલાઓને વધારે થતી હોય છે. યુરિન ઈન્ફેક્શન માટે એક દેશી નુસખો વર્ષોથી પ્રચલિત છે. આ નુસખો છે ચોખાનું પાણી પીવું. તો ચાલો આજે તમને જણાવીએ કે શું ખરેખર યુરિન ઈન્ફેક્શનની સમસ્યામ...

રાશિફળ (Monday, August 10, 2026)
મેષ રાશિફળ (Monday, August 10, 2026)
તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ-વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે. એમ પોતાના પૈસા બી...


































