
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ઘાટકોપર પારસધામ ખાતે…”આત્મ આરાધ્ય ચાતુર્માસ ૨૦૨૬” નો ભવ્ય દિવ્ય શુભારંભ
સુપ્રીમ કોર્ટના ફોર્મર ચીફ જસ્ટિસ શ્રી ભૂષણજી ગવઈ, મુંબઈના મેયર શ્રી રિતુજી તાવડે અને હજારો ભક્તોની ઉપસ્થિતિ
‘ગુરુ તો હંમેશાં માથે, સાથે અને સંગાથે જ હોય છે’ “ચાતુર્માસ મનોરંજન મા...

લાયન્સ ક્લબ ઓફ મુલુંડ દ્વારા ‘આત્મનિર્ભર મીલ’ ના માધ્યમથી ૧૦૦ જરૂરિયાતમંદ લોકોને માત્ર ₹૨૦માં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવ્યું
લાયન્સ ક્લબ ઓફ મુલુંડ દ્વારા માનવતાવાદી સેવા કાર્યક્રમ અંતર્ગત ‘આત્મનિર્ભર મીલ’ (Atma Nirbhar Meal) પ્રોજેક્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ શુક્રવાર, ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ મુલુંડ (વ...

મુલુંડમાં ૬૭ વર્ષીય કચ્છી વ્યાપારીએ બારીમાંથી કૂદી જીવન ટૂંકાવ્યું
મુલુંડ-વેસ્ટમાં આવેલી વિકાસ પૅરેડાઇઝ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લક્ષ્મી ફરસાણના જાણીતા સંચાલક અને ૬૭ વર્ષીય રમણીકભાઈ દેઢિયાએ બિલ્ડિંગના ૧૩મા અને ૧૪મા માળ વચ્ચેની સીડીની બારીમાંથી કૂદી...

સવારથી મધરાત સુધી કામ કરાવાય છેઃ 29 કર્મચારીઓએ કમિશનરના ફતવા સામે બળાપો ઠાલવ્યો
રાજ્યમાં ખાદ્ય ભેળસેળ સામે કડક કાર્યવાહીથી ચર્ચામાં રહેલા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) કમિશનર તુકારામ મુંઢે હવે વિભાગના આંતરિક વિવાદને કારણે ફરી સમાચારમાં આવ્યા છે. છત્રપતિ સંભાજીનગર સ્થિત રાજ...
































