
મુલુંડમાં જે.એન. રોડના સાઈનાથ પ્લાઝા પાસે થયેલા મર્ડરમાં આવ્યો નવો વળાંક
મુલુંડ (વે)માં જે.એન. રોડના સાઈનાથ પ્લાઝા પાસે બેસતા ભાજીવાળાઓ માં શનિવાર, તા. ૨ મે ૨૦૨૬ના રાત્રે ૯.૩૦ કલાકે એક ભાજીવાલાએ બીજા ભાજીવાળા પર ચાકૂના ધા મારીને હત્યાની ઘટના ભર બજારે બનતાં દુકાનદારોએ ભયભીત...

ખાનગી લક્ઝરી બસવાળા બમણાંથી ત્રણ ગણું ભાડું વસૂલી રહ્યાં છે
ઉનાળાના વેકેશનમાં બહારગામની ટ્રેનોમાં પ્રચંડ ધસારા વચ્ચે મહારાષ્ટ્રની એસ.ટી. બસો પણ ચિક્કાર ભરાઈને દોડવા માંડી છે. આ રશનો લાભ લઈ ખાનગી લક્ઝરી બસવાળા બમણાંથી ત્રણ ગણું ભાડું વસૂલી રહ્યાં છે.
ક...

મુલુંડવાસી ગુજરાતી સિનીયર સિટીઝન સાથે થયો ઓનલાઈન ફ્રોડ
મુલુંડના વીર સાવરકર રોડ વિસ્તારમાં રહેતા નિવૃત્ત ગુજરાતી વરિષ્ઠ નાગરિક ચેતન શાહનો મોબાઈલ હૅક કરીને અજાણ્યા ગઠિયાએ રૂા. ૨.૮૭ લાખની ઓનલાઈન છેતરપિંડી કરી હોવાનો મામલો નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
...

તરબૂચ ખાવાથી મોતના બનાવ બાદ બજારોમાં તરબૂચનું વેચાણ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું
મુંબઈના નળબજાર વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોતના બનાવ બાદ “તરબૂચ ખાવાથી મૃત્યુ” એવો એક બિન-પ્રમાણિત નિષ્કર્ષ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો હતો અને ગણતરીના કલાકોમાં જ રાજ્યભરમાં ડર...

































