
તમારા મોબાઈલ પર NDMA તરફથી ચેતવણી SMS મળ્યો? ગભરાશો નહીં, ભારત નવી આપત્તિ ચેતવણી પ્રણાલીનું પરીક્ષણ કરી રહ્યું છે
NDMA એ મોબાઇલ ફોન પર સેલ બ્રોડકાસ્ટ એલર્ટનું સમગ્ર ભારતમાં પરીક્ષણ શરૂ કર્યું છે. આ કવાયતનો હેતુ દેશવ્યાપી કટોકટીના ઉપયોગ પહેલાં વિશ્વસનીયતા ચકાસવાનો છે.
કુદરતી આફત વખતે નાગરિકોની સુરક્ષા માટે ભાર...

મેટ્રો સેવાઓમાં વિક્ષેપને કારણે ઘાટકોપરથી માંડીને અંધેરી વચ્ચેનાં તમામ રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જામી
ઘાટકોપરથી વર્સોવા વચ્ચે દોડતી મેટ્રો લાઈન વનમાં ટ્રેક પર હાથ ધરાયેલાં મેઈટેનન્સ કામ બાદ મેટ્રો ટ્રેનોને બેહદ ધીમી ગતિએ દોડાવાતાં અંધાધૂંધી સર્જાઈ ગઈ હતી. મેટ્રો સેવાઓમાં વિક્ષેપને કારણે ઘાટકોપરથી મ...

ઈશાન મુંબઈના કુલ છ વોર્ડમાં ૩૦ કલાક માટે પાણીકાપ લાગુ કરવામાં આવ્યો
મુંબઈગરાનો આ વર્ષે ઉનાળો બધી રીતે આકરો જવાનો છે. ‘અલ-નીનો’ની અસર હેઠળ ચોમાસું નબળું રહેવાની શકયતા વચ્ચે આગામી ૧૫ મેથી સમગ્ર મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે એ અગાઉ આવતા અઠવાડિયામાં...

CSMT–પનવેલ રૂટ પર 14 AC લોકલ ટ્રેનો આજથી શરૂ
મુંબઈ ઉપનગરીય મુસાફરો માટે આકરા તાપ વચ્ચે સારા સમાચારરૂપે સેન્ટ્રલ રેલવેએ 1 મે 2026થી 14 નવી એર-કન્ડિશન્ડ (એસી) લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નવી સેવાઓ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સ...


































