
બાન્દરા સ્ટેશન પર કચરા અને ગંદકીના વાતાવરણથી પ્રવાસીઓની હાલાકી
બાન્દરા સ્ટેશન પર કચરો અને ગંદકી વિશે એક વિદેશી પર્યટકે સોશિયલ મીડિયામાં વીડિયો મૂક્યો હતો. એ પછી મુંબઈની અને ખાસ કરીને રેલવે સ્ટેશનોની સ્વચ્છતાનો પ્રશ્ન સપાટી પર આવ્યો હતો. આ વીડિયોની નોંધ લેતા બાન્દ...

કચ્છી લોહાણા મરણ –
સ્વ. વિજયાબેન પરેશકુમાર ઠક્કર (ખાંટ) ઉ.વર્ષ : ૫૯ કચ્છ ગામ : લઠેડી હાલે : ડોમ્બિવલી(પલાવા) તા. ૦૯.૦૩.૨૦૨૬ સોમવાર ના રોજ શ્રીરામ શરણ પામેલ છે. તે પરેશકુમાર ઠક્કર (ખાંટ)ના પત્ની, તે સ્વ.વેલજી પ્રેમજી ઠક્...

પ્રાર્થનાસભા – અવસાન નોંધ
કચ્છી લોહાણા મરણ –
સ્વ. વિજયાબેન પરેશકુમાર ઠક્કર (ખાંટ) ઉ.વર્ષ : ૫૯ કચ્છ ગામ : લઠેડી હાલે : ડોમ્બિવલી(પલાવા) તા. ૦૯.૦૩.૨૦૨૬ સોમવાર ના રોજ શ્રીરામ શરણ પામેલ છે. તે પરેશકુમાર ઠક્કર (ખાંટ)ન...

ઘાટકોપર જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ટાળવા ચોમાસા પહેલાં હોર્ડિંગ્સનું સર્વેક્ષણ કરવાનો કમિશનરનો આદેશ
ઘાટકોપરમાં બે વર્ષ પહેલાં મહાકાય હોર્ડિંગ તૂટી પડવાને કારણે 17 જણે જીવ ગુમાવ્યાની ઘટનાનો સંદર્ભ ટાંકીને શહેરમાં લાગેલાં બધાં હોર્ડિંગ્સનું સર્વેક્ષણ કરવાનો આદેશ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરે સંબંધિત એજ...





























