
મુલુંડમાં પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન
મુલુંડ પશ્ચિમ વિસ્તારમાં ૨૧ મે થી એક ભક્તિમય અને આધ્યાત્મિક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે પિતૃઓના મોક્ષાર્થે અહીં ભવ્ય શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ યોજાઈ રહ્યો...

પ્રાર્થનાસભા – અવસાન નોંધ
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
નાગનેશ નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. કસ્તુરચંદ તલકશીભાઇ શેઠના પુત્ર ચંદ્રકાંતભાઇ (ઉં.વ. ૮૦) તે ઉષાબેનના પતિ. સ્વ. વીરચંદભાઇ, સ્વ. બાબુભાઇ, સ્વ. હિંમતભાઇ, સ્વ. મનસુખભ...

मुंबई के नालों से निकला ऑटो रिक्शा, सोफा, फ्रिज और कूलर; BMC ने जारी किया शॉकिंग VIDEO
मुंबई से हैरान करने वाली तस्वीरें सामने आई हैं। मुंबई में नालों की सफाई के दौरान नालों से ऐसी कई चीजें निकली हैं, जिन्हें देखकर BMC के कर्मचारी दंग रह गए। साकीनाका इलाके में नाले की सफाई के दौरान एक प...

પાણીની તંગીને પહોંચી વળવા થાણે પાલિકાના પાણીપુરવઠા વિભાગે નાગરિકો માટે ટેન્કર ભરણાં કેન્દ્ર શરૂ કર્યું
થાણે મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્ર ટેન્કર ભરણાં કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. હાલના તીવ્ર ઉનાળાને કારણે, પાણી પુરવઠાની માંગ વધી છે, તેથી કેટલીક બિલ્ડિંગ અને રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સ ટેન્કરની માગ ...

























