
શ્રી ચામુંડા પરિવાર દ્વારા ડોંબિવલીમાં ચામુંડા માના પ્રાગટ્ય દિવસની ઉજવણી
શ્રી ચામુંડા પરિવાર દ્વારા ૨ એપ્રિલ ૨૦૨૬, ગુરૂવાર,ચૈત્રી પૂનમના રોજ શ્રી માં ચામુંડાના જન્મોત્સવ (પ્રાગટ્ય દિવસ-૩૨ મો વર્ષ)ની ઉજવણીનું આયોજન પિમ્પલેશ્વર મહાદેવ મંદિર, ઇંડસ્ટ્રિયલ એસ્ટેટ, ફેસ ૨, ડોમ્બિ...

પ્રાર્થનાસભા – અવસાન નોંધ
જૂનાગઢ અગતરાઇ નિવાસી હાલ ઘાટકોપર ચંદ્રકાન્તભાઇ ગુલાબચંદ મિઠાણી (ઉ. વ. ૮૫) તા. ૨૫-૩-૨૬ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તેસ્વ. ગુલાબચંદ મિઠાણીના સુપુત્ર. તે સ્વ. અંદરજીભાઈ અને ભવાનભાઇના ભત્રીજા. તે સ્વ. દિ...

જોગેશ્વરીમાં સિગારેટ વેચનાર યુવકને કાર સાથે 100 મીટર સુધી રસ્તા પર ઢસડ્યો. વિડીયો સીસીટીવીમાં કેદ.
મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં માત્ર 870 રૂપિયાના નજીવા વિવાદમાં એક યુવકનો જીવ જોખમમાં મૂકવાની હચમચાવનારી ઘટના સામે આવી છે. ન્યૂ લિક રોડ પર આવેલી લકી બિરયાની હોટલ પાસે સિગારેટ વેચનાર એક યુવકને કાર સવારો...

મુંબઈ અને સુરત વચ્ચે દોડશે ‘લોકલ ટ્રેન’?
મુંબઈ અને દક્ષિણ ગુજરાત વચ્ચે વધતા મુસાફરોને ધ્યાનમાં રાખીને સુરત સ્ટેશન પર ખાસ સબર્બન પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યા છે. મુંબઈ મહાનગર ક્ષેત્રના ઝડપી વિકાસ અને દક્ષિણ ગુજરાતમાં વધતા જતા ઔદ્યોગિક રોજગા...























