
LPGની અછતને લઈને ચિંતા વચ્ચે સરકારનો પીએનજી અપનાવવા આગ્રહ
વિવિધ શહેરોમાં રાંધણગેસની અછત સર્જાતાં નાગરિકોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. આ દરમિયાન રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળના નિવેદનથી ચર્ચા વધુ તેજ બની છે. તેમણે સંકેત આપ્યો છે કે, કેન્દ...

પ્રાર્થનાસભા – અવસાન નોંધ
હાલાઈ લોહાણા મુળ ગામ કરાચી (કુર્લાવાળા) હાલે ઘાટકોપર સ્વ. જમનાબેન હેમરાજ રાચ્છનાં પુત્ર યોગેશભાઈ (ઉં.વ. ૭૩) તે સુશીલાબેનનાં પતિ તા. ૨૭/૦૩/૨૬ના રોજ પ્રભુચરણ પામેલ છે. તે સ્વ. કનકભાઈ, અરવિંદભાઈ, ભરતભાઈ,...

સરકાર હવે જમીન માપણી માટે ખાનગી સર્વેયરોની નિમણૂક કરશે; મહેસૂલ મંત્રીનો પડતર – કેસ અટકાવવાનો નિર્ણય
જમીન સર્વેક્ષણ માટે અપૂરતા માનવબળને કારણે આવતી અવરોધો અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહેસૂલ – વિભાગની બેઠક યોજી હતી. આ બેઠક બાદ મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ આ સંદર્ભમાં નિર્ણયની જાહેરાત...

મુલુંડમાં હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે
હનુમાન જયંતિ નિમિત્તે, મુલુંડ પશ્ચિમના ઉદાસીન આશ્રમ દ્વારા તારીખ 2-4-2026 ગુરુવારના રોજ દિવસભર શ્રી હનુમાન મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ પરંપરાગત રીતે અને ભક્ત...























