
મુલુંડમાં ‘શ્રી જીયેપીર પઠાપીર દેવસ્થાન સંસ્થા’ દ્વારા ૧૬મી સમુહ પેડીનું ભવ્ય આયોજન: વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવાશે
મુલુંડ વિસ્તારમાં આધ્યાત્મિકતા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળવાનો છે. વર્ષ ૨૦૧૧માં સ્થાપના થયેલ પ્રતિષ્ઠિત ધાર્મિક સંસ્થા શ્રી જીયેપીર પઠાપીર દેવસ્થાન સંસ્થા – મુલુંડ દ્વારા પોતાના સ્થાપનાના ...

શ્રી જીયે પઠાપીર ભક્ત મંડળ ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભવ્ય સમૂહ પહેડીનું આયોજન
શ્રી જીયે પઠાપીર ભક્ત મંડળ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા આગામી અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભવ્ય સમૂહ પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૦ વર્ષથી સતત ધામધૂમથી ઉજવાતી આ પરંપરાગત સમૂહ પહેડીમાં ક...

IRCTC कराएगा भगवान शिव के 4 ज्योतिर्लिंगों के दर्शन- चेक करें किराया, रूट और बाकी जरूरी डिटेल्स
9 रात और 10 दिन वाली इस यात्रा की शुरुआत 17 अगस्त से शुरू होगी और 26 अगस्त को पूरी होगी। इस टूर पैकेज में सेकेंड एसी, थर्ड एसी और स्लीपर क्लास कोच में टिकट बुक की जा सकती है।
आप भगवान शिव के ज्योति...

ત્રણ વર્ષમાં 145 નવા રેલવે ઓવરબ્રિજ બનશે, મહારાષ્ટ્રને રેલ્વે ફાટક મુક્ત કરવામાં આવશે
રાજ્યના નાગરિકોને સુરક્ષિત, કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે જ રેલવે ફાટકોના અભાવે (ખુલ્લા ફાટકોને કારણે) થતા અકસ્માતો નિવારવા માટે આગામી ત્રણ વર્ષમાં 145 રેલ્વે ઓવરબ...

































