
પ્રાર્થનાસભા – અવસાન નોંધ
ઘોઘારી દશાશ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ ઘાટકો પર, સ્વ. પ્રભુદાસ નાગજી કપાસીના ધર્મપત્ની મંજુલાબહેન (ઉં. વ. ૮૪) તા. ૧/૬/૨૬, સોમવારે અરિહંતશરણ પામ્યા છે. તે અંબાલાલ વેલજી શાહના દીકરી. ભાવનાબેન વિન...

મુંબઈમાં ચાલી રહેલા નાળાં સફાઈથી ભાજપ નારાજ
મુંબઈમાં ચાલી રહેલા નાળાં સફાઈથી ભાજપ નારાજ હોવાનું કહેવાય છે. એટલે જ ભાજપ નાળાસફાઈનું કામ જૂના કૉન્ટ્રેક્ટરને આપવાના પ્રયાસ કરનારા પાલિકાના સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના દોષી અધિકાર...

નીટ પેપર લીક કેસમાં ઝડપાયેલા પ્રોફેસર પી વી કુલકર્ણીનાં બીડ ખાતેનાં ચાર માળના બાંધકામને તોડી પાડવામાં આવ્યું
નીટ પેપર લીક કેસમાં ઝડપાયેલા પ્રોફેસર પી વી કુલકર્ણીનાં બીડ ખાતેનાં ચાર માળના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું.વિગત મુજબ, લાતુરના વતની અને રસાયણશાસ્ત્રના નિષ્ણાંત પ્રોફેસર પીવી કુલકર્ણીની ગયા મહિને...

વાશી APMCના વેપારીઓના અવાજને સરકારનું સમર્થનઃ બજાર સમિતિ બરખાસ્ત
નવી મુંબઈના વાશી સ્થિત એશિયાની સૌથી મોટી ગણાતી એ.પી.એમ.સી. માર્કેટમાં વેરા વસૂલાત મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. બજાર સમિતિના 25 સભ્યોના બોર્ડ સામે વેપારીઓએ અને...































