
લોહાણા મહાપરિષદમાં ઝૂલેલાલ બાપાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને ભંડારા મહાપ્રસાદનો ભવ્ય ઉત્સવ યોજાયો
લોહાણા મહા પરિષદ ખાતે ભક્તિ અને ઉત્સાહના માહોલમાં એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવાર, તારીખ ૧૬ જૂનના રોજ અહીં નવનિર્મિત ઝૂલેલાલ બાપાના મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્...

શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ ફીના ફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો
શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ દ્વારા શિક્ષણ અને સામાજિક સેવાની સરવાણી વહાવતો એક પ્રશંસનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રવિવાર, તારીખ ૧૪ જૂનના રોજ મંડળ દ્વારા ધોરણ ૧ થી ૯ માં અભ્યાસ કરતા જરૂરિય...

મુલુંડમાં ફૂટપાથની ઊંચાઈ ૧૭ ઈંચ કરાતા વિરોધ રસ્તાઓની બિસ્માર હાલત અંગે તંત્રને રજૂઆત
રસ્તા બચાવો કૃતિ સમિતિ-મુલુંડ”ના કન્વીનર શરદરામ સેજપાલે મુલુંડના ભક્તિ માર્ગ પર નવેસરથી બની રહેલી ફૂટપાથની ઊંચાઈ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. નિયમ મુજબ ફૂટપાથની ઊંચાઈ ૭ થી ૯ ઈંચ હોવી જોઈએ, તેના બદલે અહી...

પ્રાર્થનાસભા – અવસાન નોંધ
મુલુંડ નિવાસી સિહોરનાં વતની સ્વ.પ્રમોદાબહેન વતનકુમાર મહેતાના પુત્ર સ્વ.કેતનભાઇ (ઉં. વ. ૫૭) તે ઉર્મિલાબેનના પતિ.ચૈતાલી અનીષકુમાર ગંગર તથા કુ. ખ્યાતિના પિતા.સપનાબેન જયદીપ જાની, પરીતા, ચેતનાસમીરકુમાર પંડ...

































