
નવી મુંબઈ મર્ચંટ્સ ચેંબરની એપેક્સ બોડીની ચૂંટણીમાં મસાલા માર્કેટના 18 વેપારી બિનહરીફ ચૂંટાઈ આવ્યા
બિનહરીફ ચૂંટાયેલા આગેવાન વેપારીઓમાં રમણિકલાલ છેડા, કીર્તિ રાણા, અમૃતલાલ સાવલા, અમરશી કારલા, જયેશ શેઠ, અનિલ દામાણી, વિનેશ શાહ, તેજસ પારેખ, કાંતિલાલ જે. શાહ, યોગેશ ત્રિવેદી, વિશાલ શાહ, ભાવેશ શેઠિયા, ગોપ...

પ્રાર્થનાસભા – અવસાન નોંધ
કચ્છી લોહાણા સ્વ. ઉમિયાબેન શંભુરામ દાવડા ગામ નલીયાવાળાના મોટા પુત્ર મુકેશ દાવડા (ઉં. વ ૬૫) રામશરણ પામેલ છે. તા. ૨૯-૩-૨૬ તે સ્વ. ચંદાબેન શિવદાસ કતીરા, ગામ લખપત વાળાના જમાઇ. અનિલના બનેવી. તે મીનાબેનના પ...

મુલુંડ-ગોરેગાવ લિન્ક રોડ પ્રકલ્પની ડેડલાઈન તાજેતરમાં વધારવામાં આવી
મુલુંડ-ગોરેગાવ લિન્ક રોડ પ્રકલ્પની ડેડલાઈન તાજેતરમાં વધારવામાં આવી. એનું કારણ એટલે વર્સોવા-ભાઈંદર કોસ્ટલ રોડ સાથે જોડાણ કરવા મંજૂરી આપવામાં આવી છે. એના માટે ગોરેગાવથી માગાઠાણે દરમિયાન 5.5 કિલોમીટર લાં...

વિરાર વેસ્ટમાં રહેતા કચ્છી યુવકનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત
નોકરીને બદલે વડોદરા કેમ પહોંચ્યો, ટ્રેનની અડફેટે કેમ આવ્યો તે રહસ્ય
વિરાર વેસ્ટમાં રહેતો કચ્છી વાગડ સમાજનો ૨૬ વર્ષનો યુવક નિર છાડવા સોમવારે સવારે ઘરેથી કંપનીમાં જોબ પર જવા માટે નીકળ્યા બાદ સોમવારે...






















