
अब तत्काल टिकट बुकिंग के लिए OTP जरूरी, 6 दिसंबर से इन 13 ट्रेनों में लागू होगा ये नया नियम
अगर आप भी ट्रेन से सफर करते हैं, तो यह खबर आपके लिए है। अब ट्रेन में तत्काल कोटे के तहत टिकट बुक करते समय ओटीपी अनिवार्य होगा। इसका मकसद तत्काल टिकटों का दुरुपयोग रोककर यात्रियों को टिकट मिलने में सुव...

મહારાષ્ટ્રભરના વેપારીઓ શુક્રવારે એક દિવસનો બંધ પાળશે, નવી મુંબઈની પાંચ હોલસેલ માર્કેટોના વેપારીઓ પણ જોડાશે અને કામકાજ બંધ રાખશે
એ.પી.એમ.સી. (એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી) કાયદા અંતર્ગત રાષ્ટ્રીય બજાર સમિતિની જોગવાઈ કરવાની માગણી સહિત વેપારીઓના લાંબા સમયથી વણઉકેલાયેલા રહેલા પ્રશ્નો તરફ સરકારનું ધ્યાન ખેંચવાના આશયથી મહારાષ્ટ...

પ્રાર્થનાસભા – અવસાન નોંધ
કચ્છી સારસ્વત બ્રાહ્મણ ગં. સ્વ. સુશીલાબેન મથુરાદાસ ચંડીચઠ્ઠ ગામ જડોધર કોટડાવાળાના જયેષ્ઠ પુત્ર રાજેન્દ્ર જોશી (ઉં. વ. ૬૬) હાલે મુલુન્ડ મંગળવાર, તા. ૨-૧૨-૨૫ના રામશરણ પામેલ છે. તે મીનાબેનના પતિ. તે વૈશા...

ભાંડુપ વોટરફિલ્ટરેશન પ્લાન્ટને પાણીપુરવઠો કરનારી પાઈપલાઈન બદલવામાં આવશે
ઘાટકોપર, કુર્લા, વિક્રોલી, પવઈ અને ભાંડુપ વગેરે વિસ્તાર પ્રભાવિત થશે
મુંબઈગરાને આવતા અઠવાડિયે ફરી એક વખત પાણી માટે હેરાનગતિનો સામનો કરવો પડવાનો છે. ભાંડુપ વોટરફિલ્ટરેશન પ્લાન્ટને પાણી પુરવઠો કરનારી...























