
ઘાટકોપરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તિનો મહાકુંભ: સતત સાતમા વર્ષે ભવ્ય ભજનસંધ્યાનું આયોજન
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ મુંબઈ શિવમય બનવા જઈ રહ્યું છે. શિવભક્તો માટે ઘાટકોપર શિવભક્ત પરિવાર, ઘાટકોપર ગુજરાતી સમાજ અને ‘સ્વર’ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે એક દવ્ય ભજનસંધ્યાનું સુંદર આયોજન કરવામા...

થાણામાં બ્લિંકિટના આઇસક્રીમ ફ્રીઝરમાંથી ઉંદર મળ્યો
જ્યારે ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ ગ્રોસરીથી લઈને આઇસક્રીમ સુધીની તમામ વસ્તુઓ માટે એક લોકપ્રિય વિકલ્પ બની રહ્યા છે, ત્યારે ગ્રાહકો ખોરાકના સંગ્રહ અને સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા માટે તેમના પર વધુને વધુ...

મુલુંડ અને નાહુર વચ્ચે ફેન્સિંગ (ઝાળી લગાવવાનું) કામ પૂર્ણ : MUTP-III હેઠળ ટ્રેસપાસ કંટ્રોલ પ્રોજેક્ટનું કામ પૂર્ણ, 28 નવા FOB બનાવાયા
મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન લિમિટેડ (MRVC) એ રવિવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, તેમણે MUTP-III હેઠળ મુંબઈ સબર્બન રેલવે નેટવર્કના મધ્ય-વિભાગો (mid-sections) પર ટ્રેક પર અનધિકૃત રીત...

શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને ‘વિમલ પાન મસાલા’ની ‘સરોગેટ’ (પરોક્ષ) જાહેરાત કરવા બદલ ‘કારણ બતાવો’ નોટિસ ફટકારી
FDAના કમિશનર તુકારામ મુંઢેએ હવે પોતાનું ધ્યાન સીધા બોલિવૂડના મોટા સ્ટાર્સ તરફ વાળ્યું છે. મહારાષ્ટ્ર એફડીએએ સુપરસ્ટાર શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને ‘વિમલ પાન મસાલા’ની ‘સરોગ...


































