
પ્રાર્થનાસભા – અવસાન નોંધ
કચ્છી લોહાણા સ્વ. બચુબાઈ આણંદજી કાનજી રૂપારેલ કચ્છ ગામ સંઘડ હાલે ગોંદીયાવાળાના પુત્રવધૂ સ્વ. મંજુલાબેન (ઉં.વ. ૭૭) તા. ૧૭-૩-૨૬ મંગળવારના રામશરણ પામેલ છે. તે સ્વ. મોરારજીના પત્ની. સ્વ. અમૃતબેન રાઘવજી વી...

रिलीज से पहले ही 52 करोड़ के पार पहुंचा धुरंधर 2 का Gross Collections? बॉक्स ऑफिस पर टूट सकता है दंगल का रिकॉर्ड
धुरंधर 2 बीते रोज पेड प्रिव्यू के साथ खूब सुर्खियां बटोरती रही और लोगों को काफी पसंद आ रही है। अब तक एडवांस बुकिंग और पेड प्रिव्यू को मिलाकर फिल्म का ग्रॉस कलेक्शन 52 करोड़ रुपयों के पार पहुंच गया है।...

મુંબઈગરાઓને પશ્ચિમ રેલ્વેની ‘ગુડી પડવા’ ગિફ્ટ: વિરાર-ચર્ચગેટ વચ્ચે ૧૫ ડબ્બાની લોકલના ફેરા વધશે
હવે મુસાફરી થશે વધુ આરામદાયક ૧૯ માર્ચથી ૧૬ વધારાની ૧૫ ડબ્બાની ટ્રેનો દોડશે: પીક અવર્સમાં મુસાફરી થશે સુખદ; કુલ ૧૫ ડબ્બાની ટ્રેનોની સંખ્યા ૨૨૭ પર પહોંચશે, મુસાફરોની ક્ષમતા વધારવા રેલ્વેનો મોટો નિર્ણય.
...

મહિલા અને સગીરાઓ પર વધતા અત્યાચારનો મુદ્દો ગૃહમાં ઊછળ્યો
મહારાષ્ટ્રમાં મહિલાઓ અને સગીરાઓ પર વધી રહેલા અત્યાચારને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વિધાનસભ્ય નેતા વિજય વડેટ્ટીવારે વિધાનસભામાં આ મુદ્દે તીવ્ર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં આવી ગંભીર ઘટનાઓ અટ...


































