
શ્રી ચેકનાકા વાગ્લે એસ્ટેટ વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘની કારોબારી કમિટી
શ્રી ચેકનાકા વાગ્લે એસ્ટેટ વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (શ્રીમાન ગાભુભાઈ મેકણભાઈ બોવા જૈન ધર્મ સ્થાનક) તા.૧-૪-૨૦૨૬ થી ૩૧-૩-૨૦૨૮ સુધીની – કારોબારી કમિટી
(૧) વેલજી રણમલ બૌવા (નૂતન ત્રંબો) ...

કચ્છનાં ૯૧૦ તળાવોનું બ્યુટિફિકેશન શરૂ થશે
ગુજરાતમાં પહેલી વાર ક્ચ્છનાં ૨૮૧ ગામનાં ૯૧૦ તળાવોને રેવન્યુ રકૉર્ડ પર લાવીને બ્યુટિફિકેશન, જળ સંચય અને સંરક્ષણની કામગીરી કરવામાં આવી છે. આ ઝુંબેશમાં તળાવો અને વૉટરબૉડીને સત્તાવાર દરજ્જો આપતાં પહેલાં એ...

પ્રાર્થનાસભા -અવસાન નોંધ
ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણમૂળ સિદ્ધપુર હાલે મુલુન્ડ, સ્વ. માલા ઉપાધ્યાય (ઉ.વ.૬૨) તે કનૈયાલાલ વાસુદેવ ઉપાધ્યાયનાં પત્ની, ગુણવંતીબેન-સ્વ.દિલીપકુમાર, આશાબેન-ગુણવંતકુમાર, અલકાબેન-બ્લેઝકુ માર, બાલમુકુંદ-જયશ્ર...

આજથી HSC બોર્ડ પરીક્ષા શરૂ….૨૪૮ સેન્ટર સંવેદનશીલ જાહેર
આજથી મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડની હાયર સેકેન્ડરી સર્ટિફિકેટ (એચએસસી)ની એટલે કે બારમા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેમાં રાજ્યભરમાં ૧૫,૩૨,૪૮૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. છેલ્લાં પાંચ વર્ષમાં પરીક્ષામાં...





























