
મુલુંડમાં મીઠાગરની જમીન પર કમર્શિયલ બિલ્ડીંગ બાંધવાની મંજુરી
ધારાવીના પુનર્વસન માટે લાયક રહેવાસીઓ માટે ટાવર્સની સંખ્યા .હજુ સુધી પુષ્ટિ થયેલ નથી તેની સાથે એક કમર્શિયલ બિલ્ડીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડે ધારાવી રિડેવલપમે...

કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દિપકેના નિવાસસ્થાને પોલીસ સુરક્ષા
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના એમઆઈડીસી વાલુજ વિસ્તારમાં આવેલ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દિપકેના નિવાસસ્થાને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે, એમ એક વરિ પોલીસ અધિકારીએ રવિવારે જણા...

વિધાન પરિષદમાં વધુ બેઠકોની માગણીને લઈ એકનાથ શિંદે અમિત શાહને મળવા પહોંચ્યા
સત્તારૂઢ શિવસેનાના પ્રમુખ અને રાજ્યના ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે રવિવારે અચાનક દિલ્હીની મુલાકાતે પહોંચ્યા હતા. દેખીતી રીતે જ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે પહોંચી ગયા હતા. આ મુલાકાતનું ...

પેટ્રોલના ભાવ વારંવાર 87 પૈસા જ કેમ વધી રહ્યા છે? આખરે શું છે તેની પાછળનું કારણ
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલના ભાવ બે વાર 87 પૈસા પ્રતિ લીટર વધારવામાં આવ્યા છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે આખરે પેટ્રોલના ભાવ વારં...

























