
ભાનુશાલી સમાજના ભામાશા શ્રી મનોજભાઈ ગોરીના નિધનથી ભાનુશાલી સમાજમાં વ્યાપી ધેરા દુઃખની લાગણી
કચ્છી – ગુજરાતી મોટા ઉદ્યોગપતિ, વેપારી અને કચ્છી ભાનુશાલી સમાજના આગેવાન એવા શ્રી મનોજભાઈ મંગલદાસ ગોરી (ગામ – મોડકૂબા) ની તા. 01/09/2026ના થયેલ અણધારી વિદાયથી સમસ્ત ભાનુશાલી સમાજે એક છત્રછા...

શ્રી કોઠારા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સન્માન, નવચંડી યજ્ઞ અને હોમાત્મક લઘુરૂદ્રનું ભવ્ય આયોજન
શ્રી કોઠારા લોહાણા મહાજન ટ્રસ્ટ (કોઠારા – મુંબઈ) દ્વારા પૂજ્ય ઈષ્ટદેવ તેમજ પિતૃઓના આશીર્વાદથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસીય ધાર્મિક અને સામાજિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત...

માટુંગાની SNDT કૉલેજનો કરાટે ટ્રેનર બળાત્કારના કેસમાં ઝડપાયો: ૧૭ વર્ષ સુધી લગ્નની લાલચ આપી નર્સને છેતરી
SNDT કૉલેજ વિવાદ: માટુંગાની મહિલા SNDT કૉલેજમાં ગર્લ્સને કરાટે શીખવતા મહેશ નવલે સામે ૪૬ વર્ષીય નર્સે બળાત્કારની ફરિયાદ નોંધાવી. ૧૭ વર્ષથી સંબંધમાં હોવા છતાં લગ્ન ન કરતાં કૉલેજ નર્સે કુર્લા પોલીસ સ્ટેશ...

ઘાટકોપરમાં શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે અનોખા કલ્યાણકારી આયોજન સાથે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ઊજવાશે
જૈન દર્શનમાં જે પર્વનું અનેરું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે એવા ૮ દિવસના તપ, ત્યાગ, સાધના, આરાધના અને પ્રભુભક્તિ દ્વારા આત્મશુદ્ધિ કરવાના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પધારી રહ્યા છે ત્યારે રાષ્ટ્રસંત પ...


























