ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોના અકસ્માતમાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે અને 800થી વધુ લોકો ઘાયલ થયા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની રાહત રકમની જાહેરાત કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને કહ્યું કે
ઓડિશાના બાલાસોરમાં બહનાગા બજાર સ્ટેશન પાસે અત્યંત ભયાનક ટ્રેન અકસ્માત થયો. શુક્રવારે સાંજે અકસ્માત સર્જયો. આ અક્સમાત અંગે પહેલા એવા અહેવાલ સામે આવ્યા કે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીમાં ટક્કર થઈ. ત્યારબાદ તેમાં હાવડા એક્સપ્રેસ સાથે પણ ટક્કરની વાત સામે આવી. મોડી સાંજે
ડોમ્બિવલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડોમ્બિવલીમાં બે યુવકોના ટ્રેનની ટક્કરમાં કરૂણ મોત નિપજ્યા હતા. રેલ્વે પોલીસે એવો પ્રાથમિક અંદાજ વ્યક્ત કર્યો છે કે સોશિયલ મીડિયા માટે રીલ વિડીયો બનાવતી વખતે કે રેલ્વે ક્રોસ કરતી વખતે અકસ્માત સર્જાયો હોઈ શકે છે. દિવા, કોપર,
મુંબઈના મીરો રોડ પર એક ઝડપી રિક્ષાએ બે બાઇકને ટક્કર મારવાની ઘટના બની છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક
મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો અટકતો નથી. પરભણીથી આરોપીઓને નાગપુર લઈ જઈ રહેલી પોલીસ વેનને પાછળથી આવતા ટ્રકે અડફેટે લેતાં મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. પોલીસ વેનમાંના આરોપીઓ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વર્ધાથી 5 કિમી
કલ્યાણ પશ્ચિમના ગોદરેજ હિલ વિસ્તારમાં એક આઘાતજનક ઘટના બની જ્યા એક બસ બ્રેક મારવામાં નિષ્ફળ ગઈ અને સોસાયટીની રક્ષણાત્મક દિવાલ તોડીને સીધી કાર પર પડી. જો કે કારમાં સવાર કોઈને ઈજા થઈ છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી. બસની બ્રેક ફેલ થવાના કારણે
આજે ગુરુવારે ખોપોલી ખાતે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રક સહિત સાત જેટલા વાહનો અથડાયા છે, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે
૨૦૨૨-’૨૩ દરમ્યાન બોરીવલીમાં ટૅક ક્રૉસ કરતાં સૌથી વધારે મૃત્યુ થયાં છે તેવો અહેવાલ મિડીયામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેને જોતા વેસ્ટર્ન રેલવેના આરપીએફ વિભાગે ‘મિશન યમરાજ’ નામનું કૅમ્પેન શરૂ કર્યું છે, જેની ટ્રેસપાસિંગ કરનારાઓ પર મનોવૈજ્ઞાનિક અસર થવાનો દાવો આ વિભાગે કર્યો
મુંબઇ-ગોવા હાઇવે ઉપર કર્નાળા ઘાટમાં ગઇકાલે બસને નડેલા વધુ એક અકસ્માતમાં એક પ્રવાસીનું મૃત્યુ થયું હતું અને ૨૨ જખમી થયા હતા. પનવેલ નજીકના કર્નાળા ઘાટમાં છેલ્લાં બે મહિનામાં દસ અકસ્માત થયા છે. કર્નાળા ઘાટના રસ્તે ત્રણ બ્લેક-સ્પોટની નોંધ થઇ છે જ્યાં વધુ