થાણેના ઘોડબંદર રોડ પર કાપુરબાવડી પાસે ગઈ કાલે સવારે થયેલા અકસ્માતમાં ૬૬ વર્ષના હેમંત પટેલનું મૃત્યુ થયું હતું. આ સંદર્ભે કાપુરબાવડી પોલીસે ડમ્પર- ડ્રાઇવરની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી છે. કાપુરબાવડી પોલીસના જણાવ્યા અનુસાર હેમંત પટેલ તેમની ઍક્ટિવા
એક પિતા-પુત્રનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જ્યારે તેમના ટુ-વ્હીલર બસ સાથે અથડાયા હતા. આ ઘટના 26 માર્ચે કાલાચોકી પાસેના જીડી આંબેડકર માર્ગ, પરેલ ટાંકી રોડ પર બની હતી. કાલાચોકીના પરશુરામ નગરના રહેવાસી, મૃતક પવન કુમાર સાહુ (40) તેની પત્ની લલતી
ઘાટકોપરમાં વહેલી પરોઢે એક ઝડપથી આવી રહેલી બાઈકે રસ્તા પર ચાલી રહેલા વ્યક્તિને જોરદાર ટક્કર મારવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં જખમી થયેલા બે બાઇક સવાર અને ટક્કર વગેલી વ્યક્તિને હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. ઘાટકોપરના લાલબહાદુર શાસ્ત્રી
પરેલ બ્રિજ પર સ્કૂટર ડિવાઇડર સાથે ટકરાયા બાદ વિરુદ્ધ દિશાથી આવનારા ડમ્પર સાથે ભટકાતાં બે યુવતી સહિત ત્રણ જણનાં મોત થયાં હતાં. પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે સવારે 6.15 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા ત્રણમાંથી બે જણની ઓળખ તનિષ
રાજ્યમાં દિવસેને દિવસે મોટા અકસ્માતો થઈ રહ્યા છે. આવો જ એક ભયાનક અકસ્માત પુણેના મુલશી તાલુકામાં રવિવારે થયો હતો. આ અકસ્માતમાં સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પુણેના મુલશી તાલુકામાં એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો
મહારાષ્ટ્રના મુંબઈ-પુણે હાઈવે પર ગઈ કાલ સોમવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત થયો છે. અહીં રાયગઢ જિલ્લાની નજીક એક હાઇ સ્પીડ કન્ટેનર કાબૂ ગુમાવ્યા બાદ પલટી ગયું, જેમાં 5 કાર તેની અડફેટે આવી ગઈ. આ અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમજ
ભાંડુપ અને મુલુંડ વચ્ચે મુંબઈ જનારા ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર સોમવારે સવારે એક ભારે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ રોડ પર હંમેશા જામ રહે છે. પરંતુ એકાએક હાઇસ્પીડથી આવતી બસ સાથે અથડાતા આ
આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, આજે (સોમવારે) સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા રવાના થયેલી વંદે ભારત
રાજ્યમાં વાહનોના અકસ્માતની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, તેનાથી પ્રશાસન ચિંતિત છે. વધતા અકસ્માત માટે વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાનું પ્રમાણ વધારે રહે છે એના સંબંધમાં તાજેતરમાં આરટીઓએ ચોંકાવનારા ડેટા મળ્યા હતા. મહારાષ્ટ્ર રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)માં સવા મહિનાના વિશેષ
મહારાષ્ટ્રમાં એસટી બસના અકસ્માતની વધુ એક ઘટના બની છે. નાશિકના સપ્તશ્રૃંગી ગઢ પર એસટી બસ અંદાજે ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક મહિલા પ્રવાસીનું મૃત્યુ થયું હતું. જ્યારે ૨૨ જણને ઇજા થઇ હતી. એક ખેડૂતે ઘટના જોયા બાદ ફોન કરીને અકસ્માતની જાણ