મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને કોલાબા-બાન્દરા-સિપ્ઝ મેટ્રો-3 રૂટ પર આરેથી દાદરના તબક્કામાં એક અઠવાડિયાથી પ્રી-ટ્રાયલ રનની શરૂઆત કરી છે. આરેથી દાદર દરમિયાન મેટ્રો ટ્રેન સફળતાપૂર્વક દોડી રહી છે. હવે ટૂંક સમયમાં આરેથી વરલી દરમિયાન મેટ્રો દોડશે.
પશ્ચિમ રેલવેના સૌથી મોટા જંકશન બોરીવલી સ્ટેશનને હાર્બર લાઇન સાથે જોડવામાં આવવાનું છે. ગોરેગામથી બોરીવલી સુધી હાર્બર લાઇનનો વિસ્તાર કરવા માટે મે મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ કામ શરૂ થશે, એવી માહિતી અધિકારીએ આપી હતી. બોરીવલીથી વિરાર દરમિયાન
Metro 3ની ફાઈનલ ટ્રાયલ રન ચાલી રહી છે અને મે મહિનાના અંત સુધીમાં Metro 3 દોડાવવામાં આવશે એવી શક્યતા વ્યકત કરાઈ રહી છે. મુંબઈ મેટ્રો-3 પહેલાં તબક્કામાં શરૂ થશે. Aareyથી BKC સુધી Metro 3 દોડાવવામાં આવશે. આ પહેલાં metro 3ની સ્પીડનો અભ્યાસ
ભારતીય રેલવે સ્લીપર ક્લાસ ટ્રેનની આધુનિક ઓળખ એટલે સ્લીપર ક્લાસ વંદે ભારત જેની હંમણા ચર્ચા થઈ રહી છે. વાડીબંદર યાર્ડમાં સ્લીપર ક્લાસ વંદે ભારત માટે પ્રાથમિક દેખભાળ ડેપો ઊભો કરવાની શરૂઆત કરવામાં આવી છે. એટલે સ્લીપર ક્લાસવાળી પ્રથમ વંદે ભારત છત્રપતિ શિવાજી
મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત અને સૌથી મોટા રેલવે સ્ટેશન પૈકી થાણે સ્ટેશન મોખરાનું સ્ટેશન છે. થાણે સ્ટેશને રોજના પ્રવાસીઓની અવરજવરની સંખ્યાની તુલનામાં રાહદારી પુલની સંખ્યા ઓછી હોવાથી રોજ પ્રવાસીઓની વધુ ભીડ જોવા મળે છે, તેમાંય વળી લોકલ ટ્રેન રોજ વિલંબ થવાને કારણે
રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર છે. રેલ્વેએ કોરોના સમયગાળા પહેલા લાગુ સામાન્ય ટિકિટ ભાડાને ફરીથી રજૂ કર્યા છે. ઓનલાઈન એપ UTS, ઓનલાઈન ટિકિટ બુકિંગ એપ દ્વારા પણ ઓછા ભાડાની યાદી જોઈ શકાશે. રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર છે. રેલ્વેએ કોરોના સમયગાળા પહેલા
મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેન છેલ્લા સાત દાયકાથી મુંબઈગરાઓની સેવામાં સતત દોડી રહી છે. વહેલી સવારથી રાતે મોડે સુધી દરેક નોકરિયાત સહિત પ્રવાસીઓને લોકલ દ્વારા પોતાના ઘરે પહોંચાડવાના કામને હવે પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ આ ઉપનગરીય લોકલ ટ્રેનનો ઈતિહાસ લખવાનો નિર્ણય
મધ્ય રેલવેના થાણે-કલ્યાણ અને હાર્બર લાઇનના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી ચુનાભટ્ટી/બાન્દ્રા આ સ્ટેશનો વચ્ચે વિવિધ કામકાજને લીધે રવિવારે બ્લોક લેવામાં આવવાનો છે, એવી માહિતી રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવી છે. મધ્ય રેલવેના થાણેથી કલ્યાણ અપ અને ડાઉન ફાસ્ટ માર્ગમાં સવારે
મુંબઈના બોરીવલીમાં રેલવે પોલીસ વૃદ્ધ દંપતી માટે દેવદૂત સાબિત થઇ છે. બોરીવલી રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી એક પછી એક પટકાયેલા વૃદ્ધ મુસાફરને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાને બચાવી લીધા હતા.મુસાફરોની મદદથી સમયસર દંપતીને બહારની તરફ ખેંચી લેવાતા બંનેનો જીવ બચ્યો હતો. મુંબઈના બોરીવલીમાં