Tag: borivali

અચલગચ્છ જૈન સંઘ શાંતિ આશ્રમ, બોરીવલી (વેસ્ટ) દ્વારા પર્યુષણ દરમ્યાન પ્રતિક્રમણ

શ્રી દેવકી નગર, અચલગચ્છ જૈન સંઘ શાંતિ આશ્રમ એકસર રોડ, બોરીવલી (વેસ્ટ) ખાતે સવંત ૨૦૭૯ શ્રાવણ વદ-તેરસ, સોમવાર, તા. ૧૪/૦૮/૨૦૨૩થી ભાદરવા સુદ-પાંચમ, સોમવાર, તા. ૨૧/૦૮/૨૦૨૩ શ્રી પર્યુષણ મહાપર્વ દરમ્યાન પ્રતિક્રમણ…

બોરીવલીમાં અનધિકૃત ઝૂંપડાં પર પાલિકાનો હથોડો ઝીંકાયો

બોરીવલી (પશ્ર્ચિમ)માં ગોરાઈ સ્થિત ગ્લોબલ પૅગોડા તેમ જ ગોરાઈ દરિયા કિનારા તરફ જતા રસ્તા પરના ૩૨૬ ઝૂંપડાઓ સામે પાલિકાના ‘આર’ વોર્ડ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ ૩૨૬માંથી માત્ર ૧૩૩…

મુંબઈ ટ્રાફિક પોલીસે 200 થી વધુ રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરી

મુંબઈ ટ્રાફિક પોલીસે છેલ્લા 5 દિવસમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 200 થી વધુ રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરી છે. ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલ પર વારંવાર રિક્ષાચાલકો વિશે મેસેજ…

થાણે-બોરીવલી ડબલ ટનલનું કામ ટૂંક સમયમાં શરૂ થશે

બે કંપનીઓ, લાર્સન એન્ડ ટુબ્રો અને મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ (MEIL), થાણે-બોરીવલી ટ્વીન ટનલ પ્રોજેક્ટના નિર્માણ માટે 11.84 કિમીના કામ માટે સૌથી ઓછી બોલી લગાવનાર જાહેર કરવામાં આવી છે.…

બોરીવલી સ્ટેશન પર રેલવે ટ્રેક પર થતા મૃત્યુને અટકાવવા શરૂ થયું ‘મિશન યમરાજ’ અભિયાન

૨૦૨૨-’૨૩ દરમ્યાન બોરીવલીમાં ટૅક ક્રૉસ કરતાં સૌથી વધારે મૃત્યુ થયાં છે તેવો અહેવાલ મિડીયામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેને જોતા વેસ્ટર્ન રેલવેના આરપીએફ વિભાગે ‘મિશન યમરાજ’ નામનું કૅમ્પેન શરૂ કર્યું…

બોરીવલી સ્ટેશન નજીક અનધિકૃત ઝુંપડાઓ હટાવાતા ત્યાંના રહેવાસીનો આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ

બોરીવલી સ્ટેશન નજીકના અનધિકૃત ઝૂંપડાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન એક ઝુંપડામાં રહેતા વ્યક્તિએ પોતાની જાતને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો.…

થાણે-બોરીવલી વચ્ચે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ સૂચિત અંડરપાસ માટે પર્યાવરણીય મંજૂરીઓમાં છૂટછાટ સાથે પ્રોજેક્ટમાં એક મોટી અડચણ દૂર થઈ

થાણે-બોરીવલી વચ્ચે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ સૂચિત અંડરપાસ માટે પર્યાવરણીય મંજૂરીઓમાં છૂટછાટ સાથે પ્રોજેક્ટમાં એક મોટી અડચણ દૂર થઈ ગઈ છે. કેન્દ્રીય પર્યાવરણ અને વન વિભાગના પત્રવ્યવહાર મુજબ, આ…

Call Us