July 26, 2024
11 11 11 AM
ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC
વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર
રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પાણી પુરવઠો કરતાં સાત જળાશયની સપાટી વધતા મુંબઈ, થાણે, ભિવંડીમાં 10 ટકા પાણીકાપ હટાવાયો
Breaking News
ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ પાણી પુરવઠો કરતાં સાત જળાશયની સપાટી વધતા મુંબઈ, થાણે, ભિવંડીમાં 10 ટકા પાણીકાપ હટાવાયો
Jan
2024
29

રેલવેના ચાર સ્ટેશન પર મળશે આ સુવિધા

 પ્રવાસીઓની સુવિધા અને તેમના આરોગ્યની સલામતી માટે મધ્ય રેલવે અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બાર્ક) દ્વારા ચાર મહત્ત્વના રેલવે સ્ટેશન્સ પર 10 (સ્ટેટ-ઑફ-આર્ટ) વૉટર પ્યુરિફિકેશન યુનિટ બેસાડવામાં આવ્યા છે. આ યુનિટ્સ અલ્ટ્રાફિલ્ટરેશન મેમ્બ્રેઇન આધારિત છે. મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે છત્રપતિ
Aug
2023
24

રેલવે સ્ટેશનના એસ્કેલેટર પર હવે રહેશે એપની નજર

મુંબઈ રેલવે સ્ટેશન પરના એસ્કેલેટર ટેકનિકલ ખરાબીના કારણે અથવા મસ્તીખોર પ્રવાસી આપત્કાલીન બટન દબાવતા બંધ પડે છે. એના લીધે બીજા પ્રવાસીઓની હેરાનગતિ થાય છે. એ દૂર કરવા મધ્ય રેલવેએ એપ-વેબ આધારિત યંત્રણા કાર્યાન્વિત કરી છે. એનાથી એસ્કેલેટર બંધ થાય તો તરત એની
May
2023
11

ખાર રોડ સ્ટેશનનું કામ 50 ટકા પૂર્ણ!

પશ્ચિમ-હાર્બર રૂટ પરના એક મહત્વપૂર્ણ સ્ટેશન ખાર રોડ પર ભીડ વ્યવસ્થાપન માટે પ્લેટફોર્મ, વિશાળ ડેક અને એસ્કેલેટરનું બાંધકામ લગભગ 50 ટકા પૂર્ણ થયું છે. મુંબઈ રેલ્વે ડેવલપમેન્ટ કોર્પોરેશન (MRVC) એ માહિતી આપી હતી કે ડાઉન હાર્બર રૂટ માટે 270 મીટર લાંબા પ્લેટફોર્મ વર્કમાંથી
Apr
2023
27

CSMTથી 24 કોચની મેલ-એક્સપ્રેસને હવે પ્લેટફોર્મ મળશે

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પ્લેટફોર્મ પરથી હવે 24 કોચની મેલ-એક્સપ્રેસ ઉપલબ્ધ થશે. સીએસએમટીમાં પ્લેટફોર્મ નંબર 10-11ના વિસ્તરણનું ચાલી રહેલું કામ સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે. આનાથી પ્રતિમેલ-એક્સપ્રેસની 24 કોચવાળી ટ્રેનોની બેઠક ક્ષમતામાં 800નો વધારો થશે. મુંબઈ ડિવિઝન અને સેન્ટ્રલ રેલવે હેડક્વાર્ટરના વરિષ્ઠ રેલવે અધિકારીઓએ
Apr
2023
24

ઘાટકોપર સ્ટેશનનું અપગ્રેડેશન

ઘાટકોપર સ્ટેશન પર કામ શરૂ થઈ ગયું છે અને તે સારી ગતિએ ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થયા પછી ઘાટકોપર સ્ટેશને મોટા પાયે ભીડ ઓછી થશે. પૂર્વમાં સ્ટેશનનો એક તબક્કો આ વર્ષના અંતમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આગળના તબક્કા માટે ભંડોળ
Call Us