પ્રવાસીઓની સુવિધા અને તેમના આરોગ્યની સલામતી માટે મધ્ય રેલવે અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બાર્ક) દ્વારા ચાર મહત્ત્વના રેલવે સ્ટેશન્સ પર 10 (સ્ટેટ-ઑફ-આર્ટ) વૉટર પ્યુરિફિકેશન યુનિટ બેસાડવામાં આવ્યા છે. આ યુનિટ્સ અલ્ટ્રાફિલ્ટરેશન મેમ્બ્રેઇન આધારિત છે. મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે છત્રપતિ
મુંબઈ રેલવે સ્ટેશન પરના એસ્કેલેટર ટેકનિકલ ખરાબીના કારણે અથવા મસ્તીખોર પ્રવાસી આપત્કાલીન બટન દબાવતા બંધ પડે છે. એના લીધે બીજા પ્રવાસીઓની હેરાનગતિ થાય છે. એ દૂર કરવા મધ્ય રેલવેએ એપ-વેબ આધારિત યંત્રણા કાર્યાન્વિત કરી છે. એનાથી એસ્કેલેટર બંધ થાય તો તરત એની
પશ્ચિમ-હાર્બર રૂટ પરના એક મહત્વપૂર્ણ સ્ટેશન ખાર રોડ પર ભીડ વ્યવસ્થાપન માટે પ્લેટફોર્મ, વિશાળ ડેક અને એસ્કેલેટરનું બાંધકામ લગભગ 50 ટકા પૂર્ણ થયું છે. મુંબઈ રેલ્વે ડેવલપમેન્ટ કોર્પોરેશન (MRVC) એ માહિતી આપી હતી કે ડાઉન હાર્બર રૂટ માટે 270 મીટર લાંબા પ્લેટફોર્મ વર્કમાંથી
ઘાટકોપર સ્ટેશન પર કામ શરૂ થઈ ગયું છે અને તે સારી ગતિએ ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થયા પછી ઘાટકોપર સ્ટેશને મોટા પાયે ભીડ ઓછી થશે. પૂર્વમાં સ્ટેશનનો એક તબક્કો આ વર્ષના અંતમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આગળના તબક્કા માટે ભંડોળ