September 07, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Dec
2023
14

સિદ્ધિવિનાયક મંદિરમાં સાકરના મોદક-પેડા ધરી નહીં શકાય

દરરોજ હજારો ભક્તો અને  ર્શનાર્થીઓથી ધમધમતા પ્રભાદેવીના વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં સાકર ભેળવેલા મોદક અને પેડાનો  પ્રસાદ  ધરી નહીં શકાય. કારણ સિદ્ધિવિનાયક પરિસરના પૂજા સામગ્રીનું વેચાણ કરનારાઓનાં સંગઠને સાકર ભેળવેલા મોદક અને પેડાનું વેચાણ ન કરવાનો નિર્ણય લીધો છે. જે દુકાનદાર નિયમનો ભંગ કરશે
Dec
2023
13

મુલુંડમાં ગાય માતાના નામે ચાલી રહ્યા છે ધંધા

ગાય માતા અંગે આપણી શ્રદ્ધાનો લાભ લઈને મુલુંડભરમાં આશરે પ૦ જગ્યાએ ગાયને ખવડાવવાની એક નવી ઈન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ છે. ગલી-ગલી, મંદિરો અને રસ્તાઓ પર ગાયનું ઘાસ લઈને બેસતા ગાયવાળાઓ અને નાનકડા દોરડાથી બાંધેલી ગાયનું ચિત્ર તમારા માટે અજાણ્યું નથી. હાઈ કોર્ટે
May
2023
16

ત્ર્યંબકેશ્વર મંદિરની સામે ભીડે હિંદુ ભાવનાઓને ભડકાવવાનો કર્યો પ્રયાસ, દેવેન્દ્ર ફડણવીસે SIT તપાસના આદેશ આપ્યા

મંદિર પ્રશાસને આ સમગ્ર મામલાની ફરિયાદ ત્ર્યંબકેશ્વર પોલીસ સ્ટેશનમાં કરી હતી અને કહ્યું હતું કે ઉત્તરી દરવાજા પર સ્પષ્ટ રીતે એક નોટિસ લખેલી છે કે મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે, તેમ છતાં કેટલાક લોકોએ બળજબરીથી મંદિરમાં પ્રવેશવાનો
Apr
2023
28

સીઆઈએસએફની સુરક્ષા સામે 1લી મેથી શિર્ડી બેમુદ્દત બંધ

મંદિર તથા ભોજનશાળા ચાલુ રહેશે પરંતુ ગામની બજારો, વાહનો બંધ રહેતાં યાત્રીઓને હાલાકી થશે દરરોજ હજારો ભક્તોના વણથંભ્યા પ્રવાહથી ધમધમતા શિર્ડીના સાઈબાબાના મંદિરમાં સીઆઇએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ)ની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના નિર્ણયના વિરોધમાં શિર્ડીના ગામજનોએ પહેલી મેથી બેમુદત બંધનું એલાન કર્યું છે. 
Call Us