Skip to content
દરરોજ હજારો ભક્તો અને ર્શનાર્થીઓથી ધમધમતા પ્રભાદેવીના વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં સાકર ભેળવેલા મોદક અને પેડાનો પ્રસાદ ધરી નહીં શકાય. કારણ સિદ્ધિવિનાયક પરિસરના પૂજા સામગ્રીનું વેચાણ કરનારાઓનાં સંગઠને સાકર ભેળવેલા મોદક અને પેડાનું વેચાણ ન કરવાનો નિર્ણય લીધો છે. જે દુકાનદાર નિયમનો ભંગ કરશેRead More
Call Us