Skip to content
મંદિર તથા ભોજનશાળા ચાલુ રહેશે પરંતુ ગામની બજારો, વાહનો બંધ રહેતાં યાત્રીઓને હાલાકી થશે દરરોજ હજારો ભક્તોના વણથંભ્યા પ્રવાહથી ધમધમતા શિર્ડીના સાઈબાબાના મંદિરમાં સીઆઇએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ)ની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના નિર્ણયના વિરોધમાં શિર્ડીના ગામજનોએ પહેલી મેથી બેમુદત બંધનું એલાન કર્યું છે. Read More
Call Us