Skip to content
ગુરુ પૂર્ણિમાં પ્રસંગે શિર્ડી સાઇબાબાને આંધ્ર પ્રદેશના એનઆરઆઇ તરફથી ૨૦ લાખની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. આજે ગુરુ પૂર્ણિમાના સપરમાં અવસરે દેશ-વિદેશથી દર્શનાર્થીઓનો વણશંભ્યો પ્રવાહ ચાલુ હોવાથી સાંઇ મંદિર આખી રાત ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. અમેરિકામાં વસતા આંધ્ર પ્રદેશના વતનીRead More
મંદિર તથા ભોજનશાળા ચાલુ રહેશે પરંતુ ગામની બજારો, વાહનો બંધ રહેતાં યાત્રીઓને હાલાકી થશે દરરોજ હજારો ભક્તોના વણથંભ્યા પ્રવાહથી ધમધમતા શિર્ડીના સાઈબાબાના મંદિરમાં સીઆઇએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ)ની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના નિર્ણયના વિરોધમાં શિર્ડીના ગામજનોએ પહેલી મેથી બેમુદત બંધનું એલાન કર્યું છે. Read More
Call Us