July 25, 2024
11 11 11 AM
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
આરબીઆઇએ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર
KES શ્રોફ કૉલેજ ઑફ આર્ટસ & કોમર્સમાં બે નવા અભ્યાસક્રમ
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
मुंबई के एक स्पा सेंटर में एक शख्स की खून से लथपथ लाश मिली
ઘાટકોપરમાં કામ પર રાખેલા કર્મચારીએ માલિકની જાણ બહાર ૮૭,૫૦,૦૦૦ રૂપિયા પોતાના અકાઉન્ટમાં લઈ લીધા
મુંબઈમાં બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવાની વ્યાપક યોજનાનો એક ભાગ હતી
હું કોઈને છંછેડતો નથી અને મને કોઈ છંછેડે તો તેને છોડતો નથી
Breaking News
પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ આરબીઆઇએ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર KES શ્રોફ કૉલેજ ઑફ આર્ટસ & કોમર્સમાં બે નવા અભ્યાસક્રમ પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ मुंबई के एक स्पा सेंटर में एक शख्स की खून से लथपथ लाश मिली ઘાટકોપરમાં કામ પર રાખેલા કર્મચારીએ માલિકની જાણ બહાર ૮૭,૫૦,૦૦૦ રૂપિયા પોતાના અકાઉન્ટમાં લઈ લીધા મુંબઈમાં બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવાની વ્યાપક યોજનાનો એક ભાગ હતી હું કોઈને છંછેડતો નથી અને મને કોઈ છંછેડે તો તેને છોડતો નથી
Dec
2023
13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક લખવા બદલ સંજય રાઉત વિરુદ્ધ ગુનો દાખલ

યવતમાળ પોલીસે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત વિરુદ્ધ પક્ષના મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત વાંધાજનક લેખ લખવા બદલ રાજદ્રોહ અને અન્ય ગુનાના આરોપસર એફઆઇઆર નોંધી છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ ગઈ કાલે મંગળવારે જણાવ્યું હતું. આ કેસ ભાજપના યવતમાળ જિલ્લા
May
2023
16

સંજય રાઉતનો ગંભીર આરોપ, કહ્યુ- મારા પર ઉદ્ધવ ઠાકરે અને શિવસેના છોડવા માટે દબાણ

સુપ્રીમ કોર્ટે 16 ધારાસભ્યોને ગેરલાયક ગણાવ્યા હતા આ અંગે નિર્ણય લેવા માટે આખા મામલાને વિધાનસભા અધ્યક્ષને મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ રાઉતે કહ્યુ કે આ સરકાર ગેરકાયદેસર છે અને તેના પર ગેરલાયકાતની લટકતી તલવાર છે. સંજય રાઉત એવું કહ્યું કે મેં કોઈ
May
2023
15

સંજય રાઉત વિરૂદ્ધ નાસિકમાં નોંધાઈ FIR, શિંદે સરકારને ગણાવી હતી ગેરકાયદેસર

સંજય રાઉતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે શિંદે સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સરકાર ગેરકાયદેસર છે. આ સરકારના આદેશનું પાલન ન કરવું જોઈએ. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના (UBT) સાંસદ સંજય રાઉત માટે મુશ્કેલીઓ ખતમ થવાનું
May
2023
7

સંજય રાઉત 10 જૂન પહેલા NCPમાં સામેલ થઈ જશે: BJP નેતા નિતેશ રાણે

બીજેપી ધારાસભ્ય નિતેશ રાણેનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમનો દાવો છે કે, સંજય રાઉત 10 જૂન પહેલા NCPમાં જોડાઈ જશે. નિતેશ રાણેએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાનો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સંજય રાઉત 10
Apr
2023
24

શિંદે સરકારનું ડેથ વોરન્ટ જારી થઈ ચૂકયું છે, આગામી પંદર દિવસમાં સરકાર પડશે – સંજય રાઉત

મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારને માટે સૌથી મોટો દાવો કર્યો છે. રાજ્યમાં ભાજપ અને શિવસેના (એકનાથ શિંદે)ના ગઠબંધનવાળી સરકારને માટે ફરી એકવાર સૌથી મોટો દાવો કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું આગામી પંદર દિવસમાં સરકાર
Call Us