સુપ્રીમ કોર્ટે 16 ધારાસભ્યોને ગેરલાયક ગણાવ્યા હતા આ અંગે નિર્ણય લેવા માટે આખા મામલાને વિધાનસભા અધ્યક્ષને મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ રાઉતે કહ્યુ કે આ સરકાર ગેરકાયદેસર છે અને તેના પર ગેરલાયકાતની લટકતી તલવાર છે. સંજય રાઉત એવું કહ્યું કે મેં કોઈ
સંજય રાઉતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે શિંદે સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સરકાર ગેરકાયદેસર છે. આ સરકારના આદેશનું પાલન ન કરવું જોઈએ. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના (UBT) સાંસદ સંજય રાઉત માટે મુશ્કેલીઓ ખતમ થવાનું
બીજેપી ધારાસભ્ય નિતેશ રાણેનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમનો દાવો છે કે, સંજય રાઉત 10 જૂન પહેલા NCPમાં જોડાઈ જશે. નિતેશ રાણેએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાનો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સંજય રાઉત 10
મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારને માટે સૌથી મોટો દાવો કર્યો છે. રાજ્યમાં ભાજપ અને શિવસેના (એકનાથ શિંદે)ના ગઠબંધનવાળી સરકારને માટે ફરી એકવાર સૌથી મોટો દાવો કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું આગામી પંદર દિવસમાં સરકાર