મુંબઇ પોલીસે હત્યા કેસના એક ભાગેડુ આરોપીને ૩૧ વર્ષ બાદ પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતેથી ઝડપી લીધો હતો. આ સંદર્ભે વધુ વિગત આપતા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ દિપક ભિસે (૬૨) છે અને વર્ષ ૧૯૮૯માં તેણે રાજુ ચિકના
રાજ્યના રાજકારણમાં હલચલ મચાવનાર દિશા સાલિયન મૃત્યુ કેસમાં આખરે એસઆઈટીની રચના કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ પોલીસને એસઆઈટીની રચના કરવા માટે લેખિત આદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારે દિશા સાલિયન મૃત્યુ કેસમાં નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત
શનિવારે વહેલી સવારે મુંબઈના પશ્ચિમી ઉપનગર બોરીવલીમાં એક 30 વર્ષીય વ્યક્તિની તેના મિત્રને હથોડી વડે હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપી રામ પુકાર સાહાની જ્યારે પણ પીડિત અજીત કુમાર સહાની (33)ને મળતો ત્યારે દેખીતી રીતે અપમાનજનક ટિપ્પણીઓ કરતો હતો અને
પોલીસના જણાવ્યા અનુસાર મહિલાના શરીરના બાકીના ભાગોનો અન્યત્ર નિકાલ કરવામાં આવ્યો છે.મહિલાના શરીરના કેટલા ભાગોનો નિકાલ કરવામાં આવ્યો છે તે ખુદ પોલીસને પણ ખબર નથી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને આરોપીની પૂછપરછ ચાલુ છે મીરા રોડના નયાનગર વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના
સાંતાક્રઝ પશ્ચિમમાં 85 વર્ષના વૃદ્ધ ડોક્ટરની ક્રૂરતાથી હત્યા કરીને કેરટેકર ભાગી ગયો છે. ચોરીના ઉદ્દેશથી હત્યા કરી હશે એવી પોલીસને શંકા છે. કેરટેકરે સૌપ્રથમ વૃદ્ધના હાથ- પગ બાંધ્યા હતા, જે પછી ગળું દબાવીને જીવ લીધો હતો.મૃતક સાંતાક્રુઝ પશ્ચિમની એક ઈમારતના ત્રીજા માળના
મુંબઈ પોલીસે 40 વર્ષની એક વ્યક્તિનું અપહરણ કરીને તેની મિલકત હડપ કરવા માટે તેની હત્યા કરવા બદલ પાંચ જણની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ 5 એપ્રિલે ચેમ્બુર સ્થિત હોટેલમાંથી વિશાલ વસંત કાંબળેનું કથિત રીતે અપહરણ કર્યું હતું અને તેને પનવેલના
માનખુર્દમાં પારિવારિક તકરારમાં પડોશીએ પડોશમાં રહેતી મહિલા પર અંધાધૂંધ ગોળીબાર કરી તેની હત્યા કરી હતી. બનાવ બાદ પડોશી તથા તેનો પુત્ર ઓટોરીક્ષામાં બેસી ફરારથઈ ગયા હતા. પોલીસે આરોપી સુરજ સિઘ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બંને
આરોપીની ઐરોલીમાંથી ધરપકડ કરી નવી મુંબઈમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે. વાશી રેલ્વે પોલીસને રવિવારે રાત્રે વાશી અને સાનપાડા રેલ્વે સ્ટેશન વચ્ચે બનેલા જિતેશ બંસોડ (23) નામના યુવકની હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. તપાસમાં ખુલાસો થયો છે કે જુના ઝઘડાના ગુસ્સામાં જિતેશને
મુંબઈ સેશન્સ કોર્ટે તાજેતરમાં જ એક પુત્રને તેની 88 વર્ષીય માતાને ઘરની માલિકીના વિવાદને લઈને લગભગ સાત વર્ષ પહેલાં માર મારવા બદલ આજીવન કેદની સજા ફટકારી છે. આ ગુનેગારનું નામ સંતોષ સુર્વે છે. ગોરેગાંવમાં 16 જૂન, 2016ના રોજ બનેલી આ ઘટનામાં સંતોષ નશામાં
એક 69 વર્ષીય મહિલાની એક અજાણ્યા ચોર દ્વારા હત્યા કરવામાં આવી હતી જેણે શુક્રવારે મલાડ પશ્ચિમમાં તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તેનો ચહેરો પાણીથી ભરેલી ડોલમાં ડુબાડી દીધો હતો. ઘરમાંથી દાગીના અને મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. મૃતક મહિલાનું નામ