કોંગ્રેસની નેતાગીરીને પ્રચાર સમિતિનું રાજીનામું આપનારા નસીમ ખાનને મનાવી લેવામાં સફળતા મળી છે. ઉત્તર મધ્ય મુંબઈમાં કોંગ્રેસે વર્ષા ગાયકવાડને ટિકિટ આપ્યા પછી ખાન નારાજ થયા હતા અને પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું, જેથી કોંગ્રેસ માટે કપરાં ચઢાણની શક્યતા હતી. જોકે હવે પક્ષ અને વર્ષા ગાયકવાડને પણ રાહત થઈ છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/05/18.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)