આ દિવસોમાં દરેક જગ્યાએ ભગવાન રામનું નામ સંભળાઈ રહ્યું છે, ત્યારે સૌથી વધુ જોવાયેલી ધાર્મિક સિરિયલ રામાનંદ સાગરની રામાયણ સીરીયલ DD નેશનલ પર ફરી પ્રસારિત થવા જઈ રહી છે. ઓફિશ્યલી આ વાતની જાણકારી આપતા ટીવી ચેનલે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એલાન
રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં ‘રામ’નું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ ટૂંક સમયમાં જ ફિલ્મમાં જોવા મળવાનો છે. અભિનેતાએ અયોધ્યા રામ મંદિરના નિર્માણ પર આધારિત ફિલ્મ ‘695’માંથી પોતાનો લુક શેર કર્યો છે. ફિલ્મમાંથી તેનો લુક સામે આવ્યા બાદ ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ