Tag: ram

ટીવી પર ફરીથી આવશે શ્રીરામ! રામાનંદ સાગરની રામાયણનું રિ-ટેલિકાસ્ટ થતાં લોકોમાં આનંદ

આ દિવસોમાં દરેક જગ્યાએ ભગવાન રામનું નામ સંભળાઈ રહ્યું છે, ત્યારે સૌથી વધુ જોવાયેલી ધાર્મિક સિરિયલ રામાનંદ સાગરની રામાયણ સીરીયલ DD નેશનલ પર ફરી પ્રસારિત થવા જઈ રહી છે. ઓફિશ્યલી…

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુખ્ય યજમાન કોણ હશે?

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન હશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય આર્ચક (પૂજા કરનાર)ની ભૂમિકા ભજવવા જઈ રહેલા પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે આ…

ભગવાન રામની તસવીર સાથે RBI જાહેર કરશે 500 રૂપિયાની નવી નોટ, સોશિયલ મીડિયામાં મેસેજ થયો વાયરલ, જાણો હકીકત

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે, ત્યારે ભગવાન શ્રી રામ અને રામ મંદિરના નિર્માણની તસવીરો સાથે 500 રૂપિયાની નોટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ…

આજે મંદિરમાં પ્રવેશ કરશે રામલલા, જાણો દિવસભરના કાર્યક્રમોની માહિતી

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે. તેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન પણ શરૂ થઈ ગયા છે. આ…

આજથી અયોધ્યામાં શરૂ થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ, જાણો મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ

ચંપત રાયે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ 12:20 પર શરૂ થશે અને તે 1 કલાક સુધી સંપન્ન થઈ જશે. ત્યારબાદ પીએમ મોદી, સીએમ યોગી અને મોહન ભાગવત પોતાનો…

અયોધ્યામાં હલવાનો પ્રસાદ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે! 10 ફૂટ પહોળી કડાઈમાં બનશે હજારો કિલો હલવો

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જ્યાં દેશભરમાંથી ભેટ અયોધ્યા પહોંચી રહી છે, ત્યાં આમંત્રિતો માટે ખાસ ઘણી જગ્યાએ પ્રસાદ પણ તૈયાર થઈ રહ્યો છે. હજારો મહેમાનો અને શ્રદ્ધાળુઓ માટેના પ્રસાદની…

ભાજપ રામમંદિરના અવસરે અયોધ્યાની મફત યાત્રા કરાવશે; ઘરે ઘરે અક્ષત આપશે

બાવીસ જાન્યુઆરી, 2024એ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આગામી લોકસભા ચૂંટણી પહેલાં થનારા આ કાર્યક્રમ માટે ભાજપ દ્વારા મોટા પાયે તૈયારીઓ થઈ રહી છે. લોકો માટે…

લાંબી સફેદ દાઢીમાં જોવા મળ્યો ટીવીના ‘રામ’, ઓળખવો મુશ્કેલ, ફેન્સને આપી ખુશખબરી

રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં ‘રામ’નું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ ટૂંક સમયમાં જ ફિલ્મમાં જોવા મળવાનો છે. અભિનેતાએ અયોધ્યા રામ મંદિરના નિર્માણ પર આધારિત ફિલ્મ ‘695’માંથી પોતાનો લુક શેર કર્યો…

Call Us