આ મોન્સૂનમાં થાણે મહાપાલિકાની હદમાં સૌથી વધુ પાણી ભરાવાનાં છે. પાલિકાએ કરેલા સર્વેક્ષણમાં આ માહિતી સામે આવી હતી. શહેરમાં અંદાજે ૩૩ ઠેકાણે પાણી ભરાવાનું જોખમ છે અને એમાં સૌથી વધુ ફટકો દીવાવાસીઓને પડવાનો છે, એવું પાલિકાએ કરેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું. દરમિયાન
ચોમાસામાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવી પાણીજન્ય બીમારીઓ માથુ ઊંચકે નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાની સાથે જ પેસ્ટ કંટ્રોલ વિભાગે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવાની છે, જે હેઠળ જુદી જુદી સંસ્થાના પરિસરમાં રહેલી પાણીની ટાંકીઓને મચ્છર મુક્ત કરવાની કાર્યવાહી ૧૫ મે,
વરસાદે ગરમીથી છુટકારો અપાવ્યો છે, પરંતુ વરસાદજન્ય બીમારીઓએ ઊથલો માર્યો છે. ખાસ કરીને ગેસ્ટ્રો, ડેન્ગ્યુ, મલેરિયા સહિત વરસાદજન્ય બીમારીઓ વધી છે. જોકે બીજી બાજુ મહાપાલિકા દ્વારા પણ આ બીમારીઓનો ફેલાવો રોકવા માટે વિવિધ ઉપાયયોજનાઓ કરવામાં આવી રહી છે. 1થી 23 જુલાઈ સુધી
મહારાષ્ટ્રના માયાનગરીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવાર માટે જાહેર કરવામાં આવ્યું હતું. IMDએ
મુંબઈમાં થોડા દિવસ સુધી પોરો ખાધા બાદ ફરી મેઘરાજા મુંબઇમાં વરસ્યા હતા. તળ મુંબઇ કરતા ઉપનગરોમાં વરસાદનું જોર વધારે હતું. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં સરેરાશ બે થી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય વૃક્ષ, દિવાલ પડવાની ઘટનાઓ બની હતી. જોકે, સળંગ
મલબાર હિલમાં એક રહેણાંક ઈમારતમાં સવારના પડેલા હળવા વરસાદ અને પવન ફુંકાવાને કારણે વિશાળ ઝાડ તૂટી પડ્યું હતું, જેને કારણે નીચે પાર્ક કરેલા દસ વાહનોનો ખુરદો બોલાઈ ગયો હતો. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ મલબાર હિલમાં વાલકેશ્ર્વર રોડ
મુંબઈમાં ઘાટકોપર, અંધેરી, કુર્લા, સાયન, સાંતાક્રુઝ, પરેલ, દાદર અને અન્ય સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. શનિવારે પડેલા મુશળધાર વરસાદમાં ગોવંડી વિસ્તારમાં એક નાળામાં તણાઈને બે લોકોના મોત થયા હતા. અંધેરીમાં, રસ્તા પર વહેતા પાણીના પ્રવાહને કારણે એક મહિલાએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું
મુંબઈમાં સતત વરસાદ પડે એ સમયે થોડા જ સમયમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે. મુંબઈ ઉપનગરીય રેલવે માર્ગ પર પાણી ભરાતા લોકલ સેવા ખોરવાય છે. તેથી ચોમાસામાં અને રેલવે પાટા પર પાણી ભરાય ત્યારે લોકલ ટ્રેન અને મેલ-એક્સપ્રેસ કેવી રીતે ચલાવવી એનું
હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે ૨૦૨૩ની નૈઋત્યની વર્ષા ઋતુનું ભરપૂર ભીનું આગમન આજે ૨૩, જૂને મહારાષ્ટ્રના વિદર્ભ(અકોલા,અમરાવતી,નાગપુર, વર્ધા, ચંદ્રપુર વગેરે)માં થયું છે. વિદર્ભમાં વર્ષા ઋતુનું આગમન બંગાળના ઉપસાગરમાં સક્રિય અને સાનુકુળ થયેલાં કુદરતી પરિબળોની અસરથી થયું છે.હવે આવતા ૪૮ કલાકમાં