સેન્ટ્રલ રેલવેએ જાળવણી કાર્ય માટે રવિવારે માટુંગાથી મુલુંડ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ચૂનાભટ્ટી/બાંદ્રા રૂટ પર બ્લોક જાહેર કર્યો છે. પશ્ચિમ રેલવે પર જોગેશ્વરી અને સાંતાક્રુઝ વચ્ચે બ્લોક લેવામાં આવશે. મુંબઈ લોકલ મુંબઈવાસીઓની લાઈફ લાઈન ગણાય છે. પરંતુ રવિવાર ના દિવસે કેટલાક
મધ્ય રેલવેના થાણે સ્ટેશનોના પ્લેટફોર્મ નંબર 6 પર અચાનક મેગાબ્લોકના કારણે બુધવારે એક્સપ્રેસ લાઇન પરની લોકલ સેવાઓ ઠપ થઈ ગઈ હતી. CSMT સુધીની તમામ લોકલ એક્સપ્રેસ ટ્રેનો થાણે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી ચલાવવામાં આવે છે. જેના કારણે ધીમી ગતિએ ચાલતી લોકલ સેવાઓને અસર
ઉપનગરીય રેલવે લાઇન પરના ટ્રેકને રિપેર કરવા અને સિગ્નલ સિસ્ટમમાં કેટલાક ટેકનિકલ કામો હાથ ધરવા માટે રેલ્વેની ત્રણેય લાઇન પર રવિવાર 2 એપ્રિલ 2023ના રોજ મેગાબ્લોક લેવામાં આવશે. મધ્ય રેલવેની થાણેથી કલ્યાણ અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પર જ્યારે હાર્બર લાઇન પર પનવેલથી