બાંદ્રામાં ઠાકરે ગ્રૂપની શિવસેનાની શાખા ઑફિસને ગેરકાયદે હોવાનું કહીને મુંબઈ મહાનગરપાલિકાએ ગુરુવારે બપોરે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને તોડી પાડી હતી. આ દરમિયાન ઠાકરે ગ્રૂપના કાર્યકર્તાઓ દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તોડી પાડવામાં આવેલું બાંધકામ ઉદ્ધવ ઠાકરેના બંગલા ‘માતોશ્રી’થી થોડા
બાંદ્રા ટર્મિનસ પહોંચવામાં પશ્ચિમ જ નહીં મધ્ય રેલવેની લાઇનમાંથી અવરજવર કરવાનું પ્રવાસીઓ માટે મુશ્કેલીજનક બની ગયું છે. કુર્લા હોય કે બાંદ્રા સ્ટેશન પણ બાંદ્રા ટર્મિનસ પહોંચવામાં પ્રવાસીઓને ટ્રાફિકજામની સાથે રિક્ષાચાલકોની દાદાગીરીના ભોગ બનવું પડે છે, જ્યારે હવે ખાનગી વાહનચાલકો માટે ટોલબૂથ બનાવીને
મુંબઈ ટ્રાફિક પોલીસે છેલ્લા 5 દિવસમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 200 થી વધુ રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરી છે. ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલ પર વારંવાર રિક્ષાચાલકો વિશે મેસેજ આવતા હતા. ફરિયાદો બાદ, મુંબઈ ટ્રાફિક પોલીસે 1 થી 5 મે વચ્ચે 257