કાંદિવલીમાં ગગનચુંબી ઈમારતમાં આવેલી હોસ્પિટલમાં આગમાં ચાર ઘાયલ
કાંદિવલી (પશ્ચિમ)માં આવેલી એક હોસ્પિટલમાં આગ ભભૂકી હતી. આગમાં ચાર જણા ૧૫થી ૪૦ ટકા દાઝી ગયા હતા. એમ પાલિકા અધિકારીએ કહ્યું હતું. કાંદિવલી (પશ્ચિમ) સ્થિત ન્યૂ લિંક રોડ પર મહાવીરનગર…
કાંદિવલી (પશ્ચિમ)માં આવેલી એક હોસ્પિટલમાં આગ ભભૂકી હતી. આગમાં ચાર જણા ૧૫થી ૪૦ ટકા દાઝી ગયા હતા. એમ પાલિકા અધિકારીએ કહ્યું હતું. કાંદિવલી (પશ્ચિમ) સ્થિત ન્યૂ લિંક રોડ પર મહાવીરનગર…
આવતા બેથી ત્રણ દિવસ વીજળીનું જોડાણ નહીં કરવામાં આવે… મુલુંડમાં LBS રોડ પર આવેલા ઍવિયર કોર્પોરેટ પાર્કના છઠ્ઠા માળે ૬૨૫ નંબરની ઑફિસ માં ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે સ્પ્લિટ ઍર-કન્ડિશનર…
સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલા એક બે માળના કમર્શિયલ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. કમર્શિયલ સેન્ટરમાં આગની ઘટના બનતા ત્યાંથી 37 લોકોને રેસક્યું કરવામાં આવ્યા હતા. સાંતાક્રુઝના મિલન સબ-વે નજીક આવેલા…
બોરીવલી (પશ્ચિમ)માં મોક્ષ પ્લાઝા સામેના રોડ પર પાર્ક કરવામાં આવેલા ટુ-વ્હીલરોમાં શુક્રવારે બપોરના આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડે તુરંત આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.…
મહારાષ્ટ્રમાં ફેક્ટરી દુર્ઘટનાઓના ચાલુ રહેલા સિલસિલામાં બદલાપુરમાં વહેલી સવારે કેમિકલ કંપનીને શ્રેણીબદ્ધ વિસ્ફોટ અને આગ લાગતા એક કામદારનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ચાર જખમી થયા હતા, એમ એક અધિકારીએ…
કાંદિવલી (પૂર્વ)માં સોમવારે વહેલી સવારે 23 માળની એક રહેણાંક ઈમારતમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. એસઆરએ બિલ્ડિંગના 13મા માળે ડક્ટ એરિયામાં આ આગ લાગી હતી. ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ…
કુર્લા (પશ્ર્ચિમ)માં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ (એલ.બી.એસ) પર આવેલી લાકડાની વખારમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આગમાં લાકડાની પાંચથી છ વખાર બળીને…
લોકમાન્ય તિલક ટર્મિનસમાં લાગેલી આગમાં જનઆહાર કેન્દ્રની લગભગ 3 લાખ રૂપિયાની ચલણ નોટ બળીને રાખ થઈ હતી. આ કેન્દ્રના ચાલકે આઈઆરસીટીસીને પત્ર લખીને નુકસાનના વળતરની માગણી કરી છે. આ આગના…
કુર્લામાં આવેલા લોકમાન્ય ટિળક ટર્મિનસ સ્ટેશન પર બુધવારે બપોરના ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની હતી. ફાયરબ્રિગેડને આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. સદ્ભાગ્યે આગમાં કોઈ જખમી થવાનું કે જાનહાનિનો…
મુંબઈના ભાયખલામાં મ્હાડા કોલોનીમાં ગુરુવારે વહેલી સવારે એક ઈમારતમાં આગ લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ધુમાડાને કારણે 11 લોકો ગૂંગળામણનો ભોગ બન્યા હતા અને…