લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા મુંબઈમાં દાદર સ્થિત શિવાજી પાર્ક મેદાન પ્રચારસભા માટે મળે એ માટે તમામ રાજકીય પક્ષોએ મુંબઈ મહાપાલિકાને અરજી કરી છે. એપ્રિલ અને મે મહિનામાં સભા માટે મેદાનની માગણી રાજકીય પક્ષોએ કરી છે. 17 મેના એક જ દિવસે ઉદ્ધવ ઠાકરે અને મનસે પ્રમુખ રાજ ઠાકરેએ સભા માટે અરજી કરી છે તો શિંદે જૂથે અત્યારથી દશેરા મેળાવડા માટે અરજી કરી છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/03/05-31-972x1024.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)