એકવાર ફરીથી સોમનાથ અને દ્વારકાધીશે ગુજરાતની રક્ષા કરી છે. દ્વારકાધીશ અને સોમનાથ દાદાના આશીર્વાદ ગુજરાતને ફળ્યા છે. બિપરજોય વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થવાની શક્યતા હતી. પરંતુ ગુજરાત સરકારના આગોતરા આયોજનથી મોટું નુકસાન થતા બચી ગયું છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં મુજબ ગંભીર