પાલિતાણાના શત્રુંજય પર્વત પર જાત્રા કરતી વખતે અસહ્ય ગરમીને લીધે લૂ લાગવાથી ચક્કર આવી જતાં પગથિયા પર પડી ગયા એટલે જીવલેણ માર વાગ્યો હતો મુલુંડ-વેસ્ટમાં ઇલેક્ટ્રૉનિક આઇટમનો વ્યવસાય કરતા એક વેપારી શનિવારે પાલિતાણાના શત્રુંજય પર્વત પર જાત્રા કરતી વખતે અસહ્ય ગરમીને કારણે
મહારાષ્ટ્રમાં છેલ્લાં ચોવીસ કલાકમાં નાસિકમાં બે સહિત રાજ્યમાં ચાર જણ ઉષ્માઘાતનો ભોગ બન્યા છે. નાસિક જિલ્લામાં છેલ્લાં ચાર દિવસથી ઉષ્ણતામાનનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ હોવાથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શનિવારે નાસિક જિલ્લાના રાહુરી ગામે એક ખેડૂત અને માલેગાંવ પાસે એક