મુંબઈમાં ગત મંગળવારે ગણપતિ બાપ્પાના ઉત્સાહભેર આગમન બાદ વરસાદની વચ્ચે ગણેશ ભક્તોએ પાંચ દિવસના ગણપતિનું વિસર્જન કર્યું હતું. કાલે સાંજે છ વાગ્યા સુધી મુંબઈમાં કુલ ૮૧૯૮ ગણેશમૂર્તિઓનું વિસર્જન ઉત્સાહભેર પાર પાડયું હતું. મુંબઈના નૈસર્ગિક ઉત્સાહભેર પાર પાડયું હતું. મુંબઈના નૈસર્ગિક વિસર્જન સ્થળોએ
ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છે અને અત્યારથી જ પૂરજોરમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રવિવારે ૩૦થી વધુ ગણેશો મંડળો વાજતેગાજતે ગણેશજીની પ્રતિમાઓ વર્કશોપથી પંડાલ સુધી લઇ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ગણેશજીને તેડાવવા આવ્યા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. ટ્રાફિક પોલીસે અમુક
ગણેશોત્સવ વખતે સાર્વજનિક મંડળો તરફથી લાવવામાં આવતી ચાર ફૂટથી ઊંચી ગણેશજીની મૂર્તિઓ પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરીસ)ની બનાવી શકાશે એવી છૂટ મળતા મંડળોને અને મૂર્તિકારોને મોટી રાહત થઇ છે. જો કે ઘરે સ્થાપવામાં આવતી નાની મૂર્તિઓ ફરજિયાત શાડૂ માટીમાંથી બનેલી હોવી જોઇએ એવી
‘પ્લાસ્ટર ઓફ પેરિસ’ની મૂર્તિઓ પર પ્રતિબંધનો નિર્ણય તબક્કાવાર લાગુ કરવામાં આવશે. આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘરે બનાવેલી ગણેશની મૂર્તિ શાદુની માટી અથવા ઈકો-ફ્રેન્ડલી સામગ્રીમાંથી બનાવવી ફરજિયાત કરી છે. ઉપરાંત, મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે ગઈ કાલે એક ખાસ બેઠકમાં
વાસ્તુપુરુષની (vastupurush) રચના જગત કલ્યાણ માટે કરવામાં આવી હતી. પરંતુ જો તેમની અવગણના કરવામાં આવી તો આપના જીવનમાં મુસીબતો પૂરી થવાનું નામ જ નહીં લે. વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરમાં કોઇપણ પ્રકારની તોડફોડ પણ નહીં કરવી પડે. માત્ર ઘરમાં લગાવી દો આ