July 25, 2024
11 11 11 AM
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
આરબીઆઇએ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર
KES શ્રોફ કૉલેજ ઑફ આર્ટસ & કોમર્સમાં બે નવા અભ્યાસક્રમ
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
मुंबई के एक स्पा सेंटर में एक शख्स की खून से लथपथ लाश मिली
ઘાટકોપરમાં કામ પર રાખેલા કર્મચારીએ માલિકની જાણ બહાર ૮૭,૫૦,૦૦૦ રૂપિયા પોતાના અકાઉન્ટમાં લઈ લીધા
મુંબઈમાં બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવાની વ્યાપક યોજનાનો એક ભાગ હતી
હું કોઈને છંછેડતો નથી અને મને કોઈ છંછેડે તો તેને છોડતો નથી
Breaking News
પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ આરબીઆઇએ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર KES શ્રોફ કૉલેજ ઑફ આર્ટસ & કોમર્સમાં બે નવા અભ્યાસક્રમ પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ मुंबई के एक स्पा सेंटर में एक शख्स की खून से लथपथ लाश मिली ઘાટકોપરમાં કામ પર રાખેલા કર્મચારીએ માલિકની જાણ બહાર ૮૭,૫૦,૦૦૦ રૂપિયા પોતાના અકાઉન્ટમાં લઈ લીધા મુંબઈમાં બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવાની વ્યાપક યોજનાનો એક ભાગ હતી હું કોઈને છંછેડતો નથી અને મને કોઈ છંછેડે તો તેને છોડતો નથી
Sep
2023
24

મુંબઈમાં વરસાદી માહોલમાં હજારો ગણેશમૂર્તિઓનું વિસર્જન

મુંબઈમાં ગત મંગળવારે ગણપતિ બાપ્પાના ઉત્સાહભેર આગમન બાદ વરસાદની વચ્ચે ગણેશ ભક્તોએ પાંચ દિવસના ગણપતિનું વિસર્જન કર્યું હતું. કાલે સાંજે છ વાગ્યા સુધી મુંબઈમાં કુલ ૮૧૯૮ ગણેશમૂર્તિઓનું વિસર્જન ઉત્સાહભેર પાર પાડયું હતું. મુંબઈના નૈસર્ગિક ઉત્સાહભેર પાર પાડયું હતું. મુંબઈના નૈસર્ગિક વિસર્જન સ્થળોએ
Sep
2023
4

૩૦થી વધુ ગણેશજીની પ્રતિમાઓ રવિવારે વાજતેગાજતે વર્કશોપથી પંડાલ સુધી પહોંચી

ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છે અને અત્યારથી જ પૂરજોરમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રવિવારે ૩૦થી વધુ ગણેશો મંડળો વાજતેગાજતે ગણેશજીની પ્રતિમાઓ વર્કશોપથી પંડાલ સુધી લઇ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ગણેશજીને તેડાવવા આવ્યા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. ટ્રાફિક પોલીસે અમુક
Jul
2023
8

ગણેશજીની 4 ફૂટથી ઉંચી મૂર્તિઓ પીઓપીની બનાવી શકાશે

 ગણેશોત્સવ વખતે સાર્વજનિક મંડળો તરફથી લાવવામાં આવતી ચાર ફૂટથી ઊંચી ગણેશજીની મૂર્તિઓ પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરીસ)ની બનાવી શકાશે એવી છૂટ મળતા મંડળોને અને   મૂર્તિકારોને મોટી રાહત થઇ છે.  જો કે ઘરે સ્થાપવામાં આવતી નાની મૂર્તિઓ ફરજિયાત શાડૂ માટીમાંથી બનેલી હોવી જોઇએ  એવી
May
2023
19

ઘરગુતી ગણેશ મૂર્તિ શાડૂની જ… આ વર્ષથી નિયમ ફરજિયાત…

‘પ્લાસ્ટર ઓફ પેરિસ’ની મૂર્તિઓ પર પ્રતિબંધનો નિર્ણય તબક્કાવાર લાગુ કરવામાં આવશે. આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘરે બનાવેલી ગણેશની મૂર્તિ શાદુની માટી અથવા ઈકો-ફ્રેન્ડલી સામગ્રીમાંથી બનાવવી ફરજિયાત કરી છે. ઉપરાંત, મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે ગઈ કાલે એક ખાસ બેઠકમાં
Apr
2023
28

ઘરમાં રાખેલી સિંદૂરી રંગની ગણેશજીની મૂર્તિ પૂર્ણ કરશે દરેક મનોકામના !

વાસ્તુપુરુષની (vastupurush) રચના જગત કલ્યાણ માટે કરવામાં આવી હતી. પરંતુ જો તેમની અવગણના કરવામાં આવી તો આપના જીવનમાં મુસીબતો પૂરી થવાનું નામ જ નહીં લે. વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરમાં કોઇપણ પ્રકારની તોડફોડ પણ નહીં કરવી પડે. માત્ર ઘરમાં લગાવી દો આ
Call Us