Apr 2023 28 ઘરમાં રાખેલી સિંદૂરી રંગની ગણેશજીની મૂર્તિ પૂર્ણ કરશે દરેક મનોકામના ! વાસ્તુપુરુષની (vastupurush) રચના જગત કલ્યાણ માટે કરવામાં આવી હતી. પરંતુ જો તેમની અવગણના કરવામાં આવી તો આપના જીવનમાં મુસીબતો પૂરી થવાનું નામ જ નહીં લે. વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરમાં કોઇપણ પ્રકારની તોડફોડ પણ નહીં કરવી પડે. માત્ર ઘરમાં લગાવી દો આRead More