July 25, 2024
11 11 11 AM
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
આરબીઆઇએ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર
KES શ્રોફ કૉલેજ ઑફ આર્ટસ & કોમર્સમાં બે નવા અભ્યાસક્રમ
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
मुंबई के एक स्पा सेंटर में एक शख्स की खून से लथपथ लाश मिली
ઘાટકોપરમાં કામ પર રાખેલા કર્મચારીએ માલિકની જાણ બહાર ૮૭,૫૦,૦૦૦ રૂપિયા પોતાના અકાઉન્ટમાં લઈ લીધા
મુંબઈમાં બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવાની વ્યાપક યોજનાનો એક ભાગ હતી
હું કોઈને છંછેડતો નથી અને મને કોઈ છંછેડે તો તેને છોડતો નથી
Breaking News
પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ આરબીઆઇએ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર KES શ્રોફ કૉલેજ ઑફ આર્ટસ & કોમર્સમાં બે નવા અભ્યાસક્રમ પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ मुंबई के एक स्पा सेंटर में एक शख्स की खून से लथपथ लाश मिली ઘાટકોપરમાં કામ પર રાખેલા કર્મચારીએ માલિકની જાણ બહાર ૮૭,૫૦,૦૦૦ રૂપિયા પોતાના અકાઉન્ટમાં લઈ લીધા મુંબઈમાં બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવાની વ્યાપક યોજનાનો એક ભાગ હતી હું કોઈને છંછેડતો નથી અને મને કોઈ છંછેડે તો તેને છોડતો નથી
May
2023
1

હાઈવે પર ઉતરશે હેલિકોપ્ટર, 600 જગ્યાએ બનાવાશે હેલિપેડ, નીતિન ગડકરીએ કહ્યું-આવી છે સરકારની યોજના

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હેલિકોપ્ટર અને ડ્રોનના ઉતરાણ માટે સુવિધાઓ વિકસાવવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સરકાર વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 600 સ્થળોએ હેલિપેડ બનાવવાની યોજના ધરાવે છે. તેઓ તબીબી કટોકટી સમયે ઉપયોગ કરી શકાય છે. કેન્દ્રીય માર્ગ
Apr
2023
15

ગડકરીની હત્યાની ધમકી આપનારાની દાઉદ ગેંગ, એલઈઈટી, પીએફઆઈ સાથે સાંઠગાંઠ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઓફિસમાં કથિત રીતે ધમકીભર્યા કોલ કરવા બદલ ધરપકડ કરાયેલા આરોપીના દાઉદ ઈબ્રાહિમ ગેંગ અને પ્રતિબંધિત સંગઠનો લશ્કર-એ-તૈયબા  ,પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા  સાથે સંબંધ હોવાનું  ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.        હત્યાના ગુનેગાર જયેશ પૂજારી ઉર્ફે જયેશ કાંથા
Apr
2023
14

આજકાલ કામોનું હવાઈ નિરીક્ષણ કરવાની ફેશન ચાલી રહી છે: કોર્ટ

મુંબઈ-ગોવા નેશનલ હાઈવેને ફોર-લેન બનાવવાનું કામ અટકેલું છે ત્યારે હાઈ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, કોઈ પણ સમસ્યાનું હવાઈ નિરીક્ષણ કરવાની ફેશન નીકળી પડી છે. છેલ્લાં 13 વર્ષથી રસ્તાઓ પર ખાડાઓને કારણે વાહનચાલકો માટે માથાનો દુખાવો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન
Apr
2023
1

રાજકારણમાંથી નિવૃત્તિની ચર્ચા પર નીતિન ગડકરીએ કર્યો ખુલાસો, જાણો શું કરી સ્પષ્ટતા !

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના રાજકારણમાંથી નિવૃત્તિના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે હું એક મર્યાદાથી વધુ કોઈને સંતુષ્ટ કરી શકતો નથી. મારી જગ્યાએ બીજું કોઈ આવે તો તેને કોઈ તકલીફ નહીં પડે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજનીતિથી નિવૃતિની
Call Us