કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હેલિકોપ્ટર અને ડ્રોનના ઉતરાણ માટે સુવિધાઓ વિકસાવવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સરકાર વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 600 સ્થળોએ હેલિપેડ બનાવવાની યોજના ધરાવે છે. તેઓ તબીબી કટોકટી સમયે ઉપયોગ કરી શકાય છે. કેન્દ્રીય માર્ગ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઓફિસમાં કથિત રીતે ધમકીભર્યા કોલ કરવા બદલ ધરપકડ કરાયેલા આરોપીના દાઉદ ઈબ્રાહિમ ગેંગ અને પ્રતિબંધિત સંગઠનો લશ્કર-એ-તૈયબા ,પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથે સંબંધ હોવાનું ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. હત્યાના ગુનેગાર જયેશ પૂજારી ઉર્ફે જયેશ કાંથા
મુંબઈ-ગોવા નેશનલ હાઈવેને ફોર-લેન બનાવવાનું કામ અટકેલું છે ત્યારે હાઈ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, કોઈ પણ સમસ્યાનું હવાઈ નિરીક્ષણ કરવાની ફેશન નીકળી પડી છે. છેલ્લાં 13 વર્ષથી રસ્તાઓ પર ખાડાઓને કારણે વાહનચાલકો માટે માથાનો દુખાવો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના રાજકારણમાંથી નિવૃત્તિના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે હું એક મર્યાદાથી વધુ કોઈને સંતુષ્ટ કરી શકતો નથી. મારી જગ્યાએ બીજું કોઈ આવે તો તેને કોઈ તકલીફ નહીં પડે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજનીતિથી નિવૃતિની