September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Feb
2024
21

આજથી મહારાષ્ટ્ર બોર્ડના ધો. 12ના 15 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા

આજથી શરૃ થનારી સ્ટેટ બોર્ડની ૧૨મા ધોરણની પરીક્ષામાં અંદાજે ૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજરી આપશે. પરીક્ષામાં ચોરી રોકવા તથા વિદ્યાર્થીઓની સુવિધા માટે અનેક પગલાં લેવાયાં છે.  ૨૧મી ફેબુ્રઆરીથી ૧૨મા ધોરણની અને પહેલી માર્ચથી એસએસસીની પરીક્ષાઓ શરૃ થશે. ૧૦મા ધોરણના ૧૬ લાખ જેટલા
Jan
2024
25

દસમા-બારમાના વિદ્યાર્થીઓને પરીક્ષામાં 10 મિનિટ વધારે સમય આપવામાં આવશે

દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં પરીક્ષાના નિર્ધારિત સમય પછી 10 મિનિટ વધારીને આપવામાં આવશે. આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાચવા માટે પરીક્ષા હોલમાં
Apr
2023
20

વિદ્યાર્થીઓના પરિણામ અટકાવશો તો કાર્યવાહી થશે – શિક્ષણ સંચાલકની મહારાષ્ટ્રની સ્કૂલોને ચેતવણી

વર્ષભરની સંપૂર્ણ ફી ભરી ન હોવાને લીધે વિદ્યાર્થીઓના રીઝલ્ટ અટકાવાયાની ફરિયાદો જો વાલીઓ પાસેથી આવી તો સંબંધિત સ્કૂલ પર કાર્યવાહી કરવામાં આવશે, એવું સ્કૂલ શિક્ષણ વિભાગે સ્પષ્ટ કહ્યું છે. આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો વાલીઓએ સીધો સ્કૂલ શિક્ષણ વિભાગનો સંપર્ક સાધવો, એવું
Call Us