September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Dec
2023
29

CMના જિલ્લામાં ફેરિયાઓનો આતંક; નાગરિકો સાથે થઈ રહી છે મારામારી

કલ્યાણ ડોમ્બિવલીકર માટે હોકર્સ દ્વારા દાદાગીરી નવી નથી. પરંતુ આ દાદાગીરી હવે એટલી હદે વધી ગઈ છે કે આ લુખ્ખાઓ નાગરિકોને મારવામાં અને ગંભીર રીતે ઘાયલ કરવામાં અચકાતા નથી. પાલિકાના કર્મચારીઓ અને નાગરિકોને હોકર્સ દ્વારા માર મારવાના ચારથી પાંચ બનાવો અત્યાર સુધીમાં બની
Dec
2023
13

એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય મારો પોતાનો જ હતો – દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ચાર વર્ષમાં અનેક રાજકીય ગતિવિધિ જોવા મળી છે. પહેલાં સેના-ભાજપની યુતિ તૂટી ગઈ, ત્યારપછી મહાવિકાસ આઘાડીની સ્થાપના થઈ, ફડણવીસ-અજિત પવારનો શપથવિધિ, સરકારનું પતન, ઉદ્ધવ ઠાકરેની શપથવિધિ આ બધાની પછી ગયા વર્ષે શિવસેનામાં બળવો થયો અને મુખ્ય પ્રધાનપદે એકનાથ શિંદેને
Apr
2023
27

ભાવિ મુખ્યમંત્રી કોણ? હવે ભાજપ અને શિંદે જૂથમાં ઘમાસાણ

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણાં ઉતાર-ચઢાવ આવી રહ્યાં છે. ભાજપ અને શિંદે જૂથમાં મુખ્ય પ્રધાનના પદને લઇને હૂંસાતૂંસી ચાલી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નારાજ હોવાથી અચાનક રજા પર ગયા છે એમ પણ કહેવાઇ રહ્યું છે.
Apr
2023
22

અજિત પવારે વ્યક્ત કરી CM બનવાની ઈચ્છા, કહ્યું- 2024 સુધી શા માટે રાહ જુઓ, હું અત્યારથી તૈયાર છું

છેલ્લા કેટલાક દિવસોથી એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે જો સુપ્રીમ કોર્ટ શિવસેના વિવાદ પર પોતાનો ચુકાદો આપતી વખતે એકનાથ શિંદે સહિત ઠાકરે જૂથને ટેકો આપતા 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવે છે, તો શરદ પવારની પાર્ટી એનસીપીના એક વર્ગના નેતૃત્વમાં અજિત પવાર
Call Us