કલ્યાણ ડોમ્બિવલીકર માટે હોકર્સ દ્વારા દાદાગીરી નવી નથી. પરંતુ આ દાદાગીરી હવે એટલી હદે વધી ગઈ છે કે આ લુખ્ખાઓ નાગરિકોને મારવામાં અને ગંભીર રીતે ઘાયલ કરવામાં અચકાતા નથી. પાલિકાના કર્મચારીઓ અને નાગરિકોને હોકર્સ દ્વારા માર મારવાના ચારથી પાંચ બનાવો અત્યાર સુધીમાં બની
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ચાર વર્ષમાં અનેક રાજકીય ગતિવિધિ જોવા મળી છે. પહેલાં સેના-ભાજપની યુતિ તૂટી ગઈ, ત્યારપછી મહાવિકાસ આઘાડીની સ્થાપના થઈ, ફડણવીસ-અજિત પવારનો શપથવિધિ, સરકારનું પતન, ઉદ્ધવ ઠાકરેની શપથવિધિ આ બધાની પછી ગયા વર્ષે શિવસેનામાં બળવો થયો અને મુખ્ય પ્રધાનપદે એકનાથ શિંદેને
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણાં ઉતાર-ચઢાવ આવી રહ્યાં છે. ભાજપ અને શિંદે જૂથમાં મુખ્ય પ્રધાનના પદને લઇને હૂંસાતૂંસી ચાલી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નારાજ હોવાથી અચાનક રજા પર ગયા છે એમ પણ કહેવાઇ રહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે જો સુપ્રીમ કોર્ટ શિવસેના વિવાદ પર પોતાનો ચુકાદો આપતી વખતે એકનાથ શિંદે સહિત ઠાકરે જૂથને ટેકો આપતા 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવે છે, તો શરદ પવારની પાર્ટી એનસીપીના એક વર્ગના નેતૃત્વમાં અજિત પવાર