ગયા મહિને ભિવંડીના વાલગાંવમાં એક ઈમારત ધરાશાયી થતાં આઠ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના અને આગામી વરસાદની મોસમને ધ્યાનમાં રાખીને, ભિવંડી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન જોખમી ઈમારતોને લઈને સતર્ક બન્યું છે અને નગરપાલિકાની હદમાં 267 જોખમી ઈમારતો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વોર્ડ નં.3માં સૌથી
ભિવંડી ગ્રામીણમાં માનકોલી ખાતે વર્ધમાન કમ્પાઉન્ડ, વળપાડા, દાપોડા માર્ગ ખાતે ભોંયતળિયું વત્તા ત્રણ માળની મે. એમઆરકે ફૂડ્સની આશરે 10 વર્ષ જૂની ઈમારત શનિવારે બપોરે 1.45 વાગ્યે ધરાશાયી થઈ તેમાં મરણાંક વધીને આઠ થયો છે.સડસડાટ 45 કલાક બચાવ કામગીરી ચાલી હતી, જે સોમવારે
ભિવંડીના વલપાડા વિસ્તારમાં આજે બપોરે ત્રણ માળની એક ઇમારત તૂટી પડી હતી. આ ઘટનામાં બે જણના મોત થયા હતા જ્યારે ૧૨ જણને ફાયરબ્રિગેડ એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે કાટમાળ હેઠળથી બહાર કાઢયા હતા. આ બાબતે રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું