July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
May
2023
12

ભિવંડીવાસીઓના જીવ જોખમમાં! મ્યુનિસિપલ પ્રશાસનની ચોંકાવનારી માહિતી, શું છે કારણ?

ગયા મહિને ભિવંડીના વાલગાંવમાં એક ઈમારત ધરાશાયી થતાં આઠ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના અને આગામી વરસાદની મોસમને ધ્યાનમાં રાખીને, ભિવંડી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન જોખમી ઈમારતોને લઈને સતર્ક બન્યું છે અને નગરપાલિકાની હદમાં 267 જોખમી ઈમારતો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વોર્ડ નં.3માં સૌથી
May
2023
2

ભિવંડી મકાન દુર્ઘટનામાં મરણાંક 8 થયોઃ બિલ્ડરની ધરપકડ, બચાવ કામગીરી પૂર્ણ

ભિવંડી ગ્રામીણમાં માનકોલી ખાતે વર્ધમાન કમ્પાઉન્ડ, વળપાડા, દાપોડા માર્ગ ખાતે ભોંયતળિયું વત્તા ત્રણ માળની મે. એમઆરકે ફૂડ્સની આશરે 10 વર્ષ જૂની ઈમારત શનિવારે બપોરે 1.45 વાગ્યે ધરાશાયી થઈ તેમાં મરણાંક વધીને આઠ થયો છે.સડસડાટ 45 કલાક બચાવ કામગીરી ચાલી હતી, જે સોમવારે
Apr
2023
30

ભિવંડીના ત્રણ માળની ઇમારત તૂટી પડી – બે જણના મોત, બાર જણને કાટમાળ હેઠળથી સુખરૂપ બહાર કઢાયા

ભિવંડીના વલપાડા વિસ્તારમાં આજે બપોરે ત્રણ માળની એક ઇમારત તૂટી પડી હતી. આ ઘટનામાં બે જણના મોત થયા હતા જ્યારે ૧૨ જણને ફાયરબ્રિગેડ એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે કાટમાળ હેઠળથી બહાર કાઢયા હતા. આ બાબતે રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું
Call Us