September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

બોરીવલી સ્ટેશન પર રેલવે ટ્રેક પર થતા મૃત્યુને અટકાવવા શરૂ થયું ‘મિશન યમરાજ’ અભિયાન

૨૦૨૨-’૨૩ દરમ્યાન બોરીવલીમાં ટૅક ક્રૉસ કરતાં સૌથી વધારે મૃત્યુ થયાં છે તેવો અહેવાલ મિડીયામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેને જોતા વેસ્ટર્ન રેલવેના આરપીએફ વિભાગે ‘મિશન યમરાજ’ નામનું કૅમ્પેન શરૂ કર્યું છે, જેની ટ્રેસપાસિંગ કરનારાઓ પર મનોવૈજ્ઞાનિક અસર થવાનો દાવો આ વિભાગે કર્યો છે. આ કૅમ્પેનમાં આ૨પીએફ એમએસએફ સ્ટાફ યમરાજ જેવાં કપડાં પહેરીને પૅસેન્જરોને પકડે છે અને તેમને સલાહ આપે છે. ઉપરાંત તેમને પકડીને કાર્યવાહી કરવામાં આવે છે. ૬,૬૦૦ વ્યક્તિઓ સામે થયેલી કાર્યવાહીમાં ૧૪.૫૪ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘અતિક્રમણના જોખમને રોકવા માટે પશ્ચિમ રેલ્વેએ ઝીરો ડેથ મિશન’ની પહેલ અપનાવી છે. આ પહેલનું ધ્યેય અતિક્રમણની સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવાનું અને મુખ્યત્વે મુંબઈના ઉપનગરીય વિભાગમાં એને કારણે થતી જાનહાનિને ઘટાડવાનું છે.’

રેલવે દ્વારા સાવચેતીના પગલા રુપે ટ્રંક ક્રૉસ કરનારા ૬,૬૦૦ લોકો સામે કાર્યવાહી કરી છે, ૨૧ બાઉન્ડરી વૉલ વચ્ચેના ગૅપને ભર્યો છે અને ૮.૬૯ કિલોમીટરની વેસ્ટર્ન રેલવે સ્ટ્રેચ સાથે નવી દીવાલ બનાવી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

One thought on “બોરીવલી સ્ટેશન પર રેલવે ટ્રેક પર થતા મૃત્યુને અટકાવવા શરૂ થયું ‘મિશન યમરાજ’ અભિયાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us