વસઈમાં રહેતા કચ્છી વિશા ઓસવાળ (કવિઓ) સમાજનાં સામાજિક કાર્યકર માયા કેનિયા (60)નું એક નકલી ડોકટરે ખોટા ઓપરેશનના કારણે અનેક બીમારીઓ ઉદભવીને મોત નીપજ્યું હોવાનો આરોપ તેમના પતિ મહેન્દ્ર કેનિયાએ કર્યો છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/20-2.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)