
Holi 2025: હોળીના તહેવારમાં ઘરમાં વિવિધ પકવાન બને છે.જેમાંથી એક છે ઠંડાઈ. ઠંડાઈ સાદી પણ હોય છે અને તેમાં ઘણા લોકો ભાંગ પણ ઉમેરી દેતા હોય છે. આવી ઠંડાઈ કેટલાક રોગના દર્દીઓ પીવે તો તેમને નુકસાન થાય છે. આ 4 રોગ કયા છે ચાલો તમને જણાવીએ.
મેન્ટલ હેલ્થ ખરાબ હોય

જે લોકોની મેન્ટલ હેલ્થ ખરાબ હોય તેમણે ઠંડાઈનું સેવન કરવું નહીં. તેનાથી મગજ પર ખરાબ અસર થાય છે. ખાસ તો ડિપ્રેશનનું જોખમ વધે છે.
હાર્ટ પ્રોબ્લે

હાર્ટ પેશન્ટ હોય તેમણે પણ ભાંગનું સેવન કરવું નહીં. ભાંગવાળી ઠંડાઈ પીવાથી હાર્ટ બીટ વધી જાય છે.

ડાયાબિટીસ

શુગરના દર્દીઓએ પણ ઠંડાઈનું સેવન કરવું નહીં. તેમાં ખાંડ અને ભાંગ બંને હોવાથી તે બ્લડ શુગર ઝડપથી વધારે છે.
એન્ઝાઈટી

જે લોકોને એન્ઝાઈટી રહે છે તેમણે પણ ભાંગવાળી ઠંડાઈ પીવી નહીં. તેનાથી પેનિક એટેક, ડિપ્રેશન અને એન્ઝાઈટી એકેટ આવી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
