September 20, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

પશ્ચિમ રેલવે પર આવતીકાલે 14 કલાકના બ્લોકની જાહેરાત; આ ટ્રેનોને થશે અસર

પશ્ચિમ રેલવેએ બ્રિજ ગર્ડરને લગતા કામને કારણે જોગેશ્વરી અને ગોરેગાંવ વચ્ચે 14 કલાકના વિશેષ ટ્રાફિક બ્લોકની જાહેરાત કરી છે. શનિવારે બપોરે 12 વાગ્યાથી રવિવારે બપોરે 2 વાગ્યા સુધી બ્લોક જાહેર કરવામાં આવશે. આ કારણે હાર્બર રૂટ પરની તમામ લોકલ ટ્રેનો બાંદ્રા અને ગોરેગાંવ વચ્ચે રદ રહેશે. બ્લોક સમયગાળા દરમિયાન રામ મંદિર સ્ટેશન પર લોકલ ઉપલબ્ધ રહેશે નહીં. ઉપરાંત, મેલ-એક્સપ્રેસ ટ્રેનો 15 મિનિટના વિલંબ સાથે દોડશે.

બ્લોક પહેલાં છેલ્લું અપ-ડાઉન લોકેલ

– શનિવારે રાત્રે 11.06 ગોરેગાંવથી CSMT
– શનિવારે રાત્રે 10.54 CSMT થી ગોરેગાંવ

લોકલ ટાઈમ ટેબલ બ્લોકને કારણે બદલાઈ

– અંધેરીથી ગોરેગાંવ વચ્ચે ચાલતી અપ-ડાઉન સ્લો રૂટ પરની લોકલ ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે.

 રામ મંદિર સ્ટેશન પર પ્લેટફોર્મ ન હોવાથી ફાસ્ટ લોકલ આ સ્ટેશન પર નહીં રોકાય.
– મધ્ય રેલવેની તમામ ગોરેગાંવ હાર્બર લોકલ બાંદ્રા સુધી ચાલશે.
– ચર્ચગેટ-બોરીવલી રૂટ પરની કેટલીક લોકલ અંધેરી સ્ટેશન પર રદ કરવામાં આવશે.
– બપોરે 12.53 ગોરેગાંવ-CSMT, બપોરે 1.52pm CSMT-ગોરેગાંવ લોકલ રદ રહેશે.
– બ્લોક સમય દરમિયાન તમામ બાંદ્રા-ગોરેગાંવ લોકલ ટ્રિપ્સ રદ કરવામાં આવશે.
– તમામ મેલ-એક્સપ્રેસ બ્લોક સમય દરમિયાન 15 મિનિટ વિલંબ સાથે ચાલશે.

મધ્ય રેલવેએ આવતીકાલે રવિવારે થાણેથી કલ્યાણ અને થાણેથી વાશી-નેરુલ રૂટ પર મેગાબ્લોક જાહેર કર્યો છે. પશ્ચિમ રેલવે પર જોગેશ્વરી અને ગોરેગાંવ વચ્ચે શનિવાર અને રવિવારે મધરાત બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. બ્લોકને કારણે કેટલીક લોકલ ટ્રેનો રદ થશે અને કેટલીક લોકલ ટ્રેનો 20 મિનિટ મોડી પડશે.

મધ્ય રેલવે (મુખ્ય લાઇન)
સ્ટેશન – થાણેથી કલ્યાણ
માર્ગ – અપ અને ડાઉન ફાસ્ટ
ટાઇમ – સવારે 10.40 થી બપોરે 3.40 વાગ્યા સુધી

પરિણામ – ફાસ્ટ લાઇન પરની લોકલ ટ્રેનોને બ્લોક સમય દરમિયાન ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. બ્લોકના કારણે કેટલીક લોકલ ટ્રેનો કેન્સલ થશે અને કેટલીક મોડી પડશે

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/GjgqLFW72fmFHMBBpYQGdG 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us