યાત્રા ધામોનાં સ્થળોએ સારામાં સારી સ્વચ્છતા રહે તેવી અપેક્ષા યાત્રીકો દ્વારા રાખવામાં આવતી હોય છે. આ માટે રાજ્ય સરકારે સમગ્ર ભારતમાં એક પહેલ કરીને સ્વચ્છતાનું વિરાટ પગલું ભર્યું છે. માત્ર મંદિરો જ નહી પરંતુ મંદિરોને જોડતા રસ્તા અને પરિસરને પણ સ્વચ્છ રાખવા
62 દિવસીય અમરનાથ યાત્રાનો પ્રારંભ 1 જુલાઈએ થશે અને તેનું સમાપન 31 ઓગસ્ટ 2023 ના રોજ થશે. તેના માટે યાત્રીઓ 17 એપ્રિલથી ઓનલાઇન અને ઓફલાઈન મોડમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વર્ષની અમરનાથ યાત્રાને જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે 1 જુલાઈથી