Apr 2023 15 1 જુલાઈથી શરુ થશે Amarnath Yatra 2023, 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે શ્રદ્ધાળુ 62 દિવસીય અમરનાથ યાત્રાનો પ્રારંભ 1 જુલાઈએ થશે અને તેનું સમાપન 31 ઓગસ્ટ 2023 ના રોજ થશે. તેના માટે યાત્રીઓ 17 એપ્રિલથી ઓનલાઇન અને ઓફલાઈન મોડમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વર્ષની અમરનાથ યાત્રાને જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે 1 જુલાઈથીRead More