Skip to content
વ્યાસસ્થાનેથી પૂ. શરદભાઈ વ્યાસ (ધરમપુરવાળા) કરાવશે કથાનું રસપાન ભુજ શહેરના આઈયાનગર ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૪મી મેના કથાનો પ્રારંભ થશે. વ્યાસ સ્થાનેથી શરદભાઈ વ્યાસ (ધરમપુરવાળા) કથાનું રસપાન કરાવશે. મૂળ વેકરાના તુલસીદાસ વિઠ્ઠલજી જોષી,Read More
Call Us