ધાર્મિક કારણોસર કાળો દોરો પહેરવાની પ્રથા ઘણા સમયથી ચાલી આવે છે. સામાન્ય રીતે છોકરીઓના પગમાં, બાળકોની કમરમાં અને પુરુષોના ગળામાં કાળો દોરો જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે કાળો દોરો બાંધવાથી કોઈની ખરાબ નજર લગતી નથી અને સકારાત્મક પરિણામ મળે
જ્યારે પણ શનિ ગ્રહનું રાશિ પરિવર્તન થાય છે અથવા તો સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય છે ત્યારે વ્યક્તિને સૌથી વધુ કષ્ટ સહન કરવા પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિના જીવનમાં અસ્થિરતા પણ આવે છે. આ અસ્થિરતા શારીરિક માનસિક અને આર્થિક હોઈ શકે છે.