ફૅશન સ્ટાઇલિસ્ટ અને ન્યુમરોલોજિસ્ટ તરીકે ઍક્ટિવ કાંદિવલીમાં રહેતા જય ઠક્કર ગરબાની દુનિયાનું એક પ્રખ્યાત નામ છે. તેમણેે તાજેતરમાં થાણે રાસરંગમાં જજ જ્યુરી કોઓર્ડીનેટરની જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત નવરાત્રિના દિવસોમાં તેઓ મુંબઈમાં ઘણી જગ્યાએ આ રીતની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. ઘણા વર્ષો
દર વર્ષે કચ્છની કોયલ એટલે કે ગીતા રબારીના નવરાત્રીના કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ રહેતો હોય છે. ત્યારે આ વર્ષે ગીતા રબારીની નવરાત્રી ક્યાં થશે તે વાત પરથી સસ્પેન્સનો પડદો ઊઠી ગયો છે. મુંબઈમાં અંધેરીના આંગણે થનાર ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ’ આ