September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Jul
2024
10

उद्धव ठाकरे का विधानसभा चुनावों को लेकर बड़ा बयान, राज ठाकरे पर भी कसा तंज

पुणे के MNS नेता वसंत मोरे के शिवसेना (UBT) में शामिल होने के बाद उद्धव ठाकरे ने मातोश्री में इकट्ठा हुए शिवसैनिकों को संबोधित किया। इस दौरान उन्होंने कहा, अब जो लड़ाई होने वाली है वह गद्दारी, खोखेबाजी और लाचारी के विरुद्ध
Jul
2024
10

VIDEO – ભાયંદર- નાયગાવ વચ્ચે ગુજરાતી પિતા- પુત્રએ ટ્રેનની સામે પડતું મૂક્યું

વસઈ-પૂર્વમાં રહેતા ગુજરાતી પરિવારના પિતા- પુત્રએ ભાયંદર અને નાયગાંવ વચ્ચે રેલવે ટ્રેક પર પડતું મૂકીને આત્મહત્યા કરી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) અકસ્માતે મોત (એડીઆર) નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વસઈ જીઆરપીના પીઆઈ ભગવાન
Jul
2024
9

VIDEO – મુલુંડમાં વરસાદની જોરદાર બેટિંગ શરૂ… મુલુંડની પ્રેસ્ટીજ સીટીની એ વીંગની દિવાલ ઘસી પડતા અનેક કારોને થયું નુકસાન

મુલુંડમાં મેઘરાજા ની બે દિવસથી જોરદાર બેટિંગ શરૂ છે. અનેક જગ્યાએ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. મુલુંડમાં ભારે વરસાદને કારણે પ્રેસ્ટિજ સિટીની એ વીંગની દિવાલ ધસી પડી હતી જેથી બાજુની લોટસ હિલવ્યુ સોસાયટીના કમ્પાઉન્ડમાં ઊભેલી ઘણી કારોને નુકસાન થયું હતું.
Jul
2024
6

વર્લ્ડ કપ વિજેતા ટીમની શોભાયાત્રામાં ભીડમાં 64 મોબાઈલ ચોરાયા

ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમની શોભાયાત્રામાં મરીન ડ્રાઈવ ખાતે ભીડમાં કમસેકમ 64 જણે તેમના મોબાઈલ ફોન ગુમાવી દીધા હતા, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. આમાંથી ગુરુવારે સાંજથી કમસેકમ 60 જણે તેમના મોબાઈલ ફોન ગુમ થયા હોવાની ફરિયાદ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી
Jul
2024
5

આજનું રાશિફળ (FRIDAY 05-07-2024)

મેષ -આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. ખર્ચમાં ઘટાડો અને સારી આવકથી બેંક બેલેન્સ વધશે. કામકાજની બાબતોમાં તમારા પક્ષમાં પરિણામ આવશે. તમે ખૂબ જ મજબૂત રહેશો. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. સ્વાસ્થ્ય પણ મજબૂત રહેશે. તમારા ખાણીપીણી પર ધ્યાન આપો, તેનાથી તમારું
Jul
2024
4

બાદશાહનો ફિલ્મ ‘આદિપુરુષ’ પર કટાક્ષ

ઓમ રાઉતની બિગ બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’ આ વર્ષની સૌથી વધુ ચર્ચામાં રહેનાર ફિલ્મોમાંની એક હતી. ફિલ્મના દ્રશ્યો, VFX, ખરાબ સ્ક્રિપ્ટ અને ડાયલોગ્સના કારણે પ્રભાસ સ્ટારર આ ફિલ્મ ખુબ ટ્રોલ પણ થઇ હતી. આ જ કારણ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર
Jul
2024
4

ફોરેક્સ ટ્રેડિંગ એપ કેસમાં ટીવી સ્ટાર ક્રિસ્ટલ ડિસોઝા, કરણ વાહીની પૂછપરછ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે ગેરકાયદેસર ઓનલાઇન ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો સાથે રૃા. ૫૦૦ કરોડની છેતરપિંડી કરવાના કેસ સંબંધિત મની લોન્ડરિંગના મામલામાં  બે ટીવી કલાકાર ક્રિસ્ટલ ડિસોઝા તથા કરણ વાહીની પૂછપરછ કરી હતી.  અભિનેતા એક્ટર ક્રિસ્ટલ ડિસોઝા અને કરણ વાહીને ઓક્ટા એફએક્સ
Jul
2024
4

 ઝિકા વાઈરસના કેસ વધતાં સ્વાસ્થ્ય મંત્રાલયના સતર્કતાના નિર્દેશ

મહારાષ્ટ્રમાં ઝિકા વાઈરસના કેસ વધતાં સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના સ્વાસ્થ્ય સેવાના મહામંત્રી ડો. અતુલ ગોયલ દ્વારા સતર્ક રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં 2 જુલાઈ સુધી પુણેમાં 6, કોલ્હાપુર 1, સંગમનેરમાં 1 કેસ નોંધાયો છે. ઝિકાનો સંબંધ ચેપી ગરોદર સ્ત્રીના
Jul
2024
4

Health Tips – વરસાદી વાતાવરણમાં થતી સમસ્યાઓનો તોડ છે દાદીમાંના આ નુસખા, દવા કરતાં ઝડપથી કરે છે અસર

વરસાદી વાતાવરણમાં નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ દરેકને થાય છે. ઘણાને શરદી, ઉધરસ, તાવની ફરિયાદ હોય તો કેટલાક લોકોને પાચનની સમસ્યાઓ રહેતી હોય છે. આ પ્રકારની સમસ્યાઓ થાય તો દવા લેવાની જરૂર નથી હોતી. તમે ઘરમાં જ દાદીનામાં નુસખા અજમાવીને બીમારીને દુર કરી શકો
Jul
2024
2

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

Pradhanmantri Jan Aushadhi Kendra: ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જ્યાં તમને 50 ટકા ઓછી કિંમતે દવાઓ મળે છે. Pradhanmantri Jan Aushadhi Kendra: ભારત સરકાર ગરીબ જરૂરિયાતમંદ
Call Us