पुणे के MNS नेता वसंत मोरे के शिवसेना (UBT) में शामिल होने के बाद उद्धव ठाकरे ने मातोश्री में इकट्ठा हुए शिवसैनिकों को संबोधित किया। इस दौरान उन्होंने कहा, अब जो लड़ाई होने वाली है वह गद्दारी, खोखेबाजी और लाचारी के विरुद्ध
વસઈ-પૂર્વમાં રહેતા ગુજરાતી પરિવારના પિતા- પુત્રએ ભાયંદર અને નાયગાંવ વચ્ચે રેલવે ટ્રેક પર પડતું મૂકીને આત્મહત્યા કરી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) અકસ્માતે મોત (એડીઆર) નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વસઈ જીઆરપીના પીઆઈ ભગવાન
મુલુંડમાં મેઘરાજા ની બે દિવસથી જોરદાર બેટિંગ શરૂ છે. અનેક જગ્યાએ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. મુલુંડમાં ભારે વરસાદને કારણે પ્રેસ્ટિજ સિટીની એ વીંગની દિવાલ ધસી પડી હતી જેથી બાજુની લોટસ હિલવ્યુ સોસાયટીના કમ્પાઉન્ડમાં ઊભેલી ઘણી કારોને નુકસાન થયું હતું.
ઓમ રાઉતની બિગ બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’ આ વર્ષની સૌથી વધુ ચર્ચામાં રહેનાર ફિલ્મોમાંની એક હતી. ફિલ્મના દ્રશ્યો, VFX, ખરાબ સ્ક્રિપ્ટ અને ડાયલોગ્સના કારણે પ્રભાસ સ્ટારર આ ફિલ્મ ખુબ ટ્રોલ પણ થઇ હતી. આ જ કારણ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર
વરસાદી વાતાવરણમાં નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ દરેકને થાય છે. ઘણાને શરદી, ઉધરસ, તાવની ફરિયાદ હોય તો કેટલાક લોકોને પાચનની સમસ્યાઓ રહેતી હોય છે. આ પ્રકારની સમસ્યાઓ થાય તો દવા લેવાની જરૂર નથી હોતી. તમે ઘરમાં જ દાદીનામાં નુસખા અજમાવીને બીમારીને દુર કરી શકો
Pradhanmantri Jan Aushadhi Kendra: ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જ્યાં તમને 50 ટકા ઓછી કિંમતે દવાઓ મળે છે. Pradhanmantri Jan Aushadhi Kendra: ભારત સરકાર ગરીબ જરૂરિયાતમંદ