શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. મનોહર જોશીએ હિન્દુજા હોસ્પિટલમાં બપોરે 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી પ્રમાણે 21 ફેબ્રુઆરીના રોજ તેમની તબિયત ખરાબ થઈ હતી. જે પછી તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ