Apr 2023 26 બદ્રીનાથ મંદિરમાં કેમ નથી ફૂંકાતા શંખ, તેનું રહસ્ય ધાર્મિક છે કે વૈજ્ઞાનિક? બદ્રીનાથ ધામમાં કોઈ પણ શંખ ન ફૂંકવા પાછળની ધાર્મિક માન્યતા એ છે કે બદ્રીનાથ ધામમાં દેવી લક્ષ્મી તુલસીના રૂપમાં ધ્યાન કરી રહી હતી. જ્યારે તે ધ્યાન કરી રહી હતી, તે જ સમયે ભગવાન વિષ્ણુએ શંખચૂર્ણ નામના રાક્ષસનો વધ કર્યો. હિંદુ ધર્મમાં કોઈRead More