Jan 2024 14 શા માટે મકરસંક્રાંતિથી થાય છે સારા દિવસોની શરૂઆત, હિન્દુઓએ જાણવું જોઈએ આજે દેશભરમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાતીઓ તો ધાબે ચડી પતંગ ચગવવામાં લાગી જશે. સાથે મકરસક્રાંતિનું પર્વ ઘણી બધી રીતે શુભ પણ માનવામાં આવે છે. આજથી કમુરતા ઉતરી જતા હોય છે એટલે કે સારા દિવસોની શરૂઆત થતી હોય છે. શનિનાંRead More